સરકાર આડેધડ નિયમોની અમલવારી શરૂ કરી દે છે. સૌથી સેફ ગણાતી મર્સિડિઝના અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીના મોતથી સરકાર એકાએક જાગી છે અને નિયમો જાહેર કરી દીધા કે હવે કારમાં પાછળ બેસનાર માટે પણ સીટબેલ્ટ ફરજિયાત રહેશે. સેફ્ટીની દ્રષ્ટીએ આ ઉત્તમ છે પણ સવાલ એ છે કે કારમાં હવે 5મો વ્યક્તિ બેસી શકશે કે નહીં? કારણ કે અમદાવાદમાં તો આજથી આ નિયમ લાગુ થઈ ગયો છે તો શું પોલીસ દંડની પાવતી આપશે. કારણ કે કારમાં 4 જ સીટબેલ્ટ હોય છે તો પાછળ ત્રીજો બેસનાર કેવી રીતે બાંધશે....જેમની પાસે હાલમાં જૂની કારો છે એમને તો પાછળની સીટોમાં સીટબેલ્ટ જ નથી. સરકારી બસ હોય કે આડેધડ દોડતી પેસેન્જર જીપો અને ઈકો કાર એમાં તો કોઈ પ્રકારનો સીટ બેલ્ટ હોતો નથી તો સરકાર આ લોકોની સેફ્ટી માટે કેમ નથી વિચારતી, રોડ રસ્તા પર માતેલા સાંઢની માફક વાહનો દોડે છે પણ શું સરકારને કારમાં સવાર લોકોની સેફ્ટીની પડી છે એ સૌથી મોટો ચર્ચાતો સવાલ છે. સેફ્ટી જરૂરી છે પણ કાર નિર્માતા કંપનીઓ સીટબેલ્ટની સંખ્યા વધારે બાદમાં આ નિયમો લાગુ કરવાની જરૂર હતી. કાર 5 સીટર કે 7 સીટર હોય છે. કાર એ લકઝરી નહીં જરૂરિયાત છે. તો શું આ નિયમો લાગુ કરવાની જરૂર હતી કે આ એક ઉતાવળિયો કે અધકચરો નિર્ણય છે આપ પણ આપનો અભિપ્રાય આપી શકો છો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मागासवर्गीय विद्यार्थ्यांला मारहाण करणाऱ्या मुख्याध्यापकाला शिक्षेची मागणी
बीड (प्रतिनिधी) वरील अन्याय अत्याचाराला प्रतिबंद घालुनदो षीवर कठोर कार्यवाही येते की मागील काही...
22 जनवरी को कलश यात्रा निकालकर प्रारंभ होगा माॅं पीतांबरा का 108 कुंडीय महायज्ञ
लखनऊ। माॅं पीतांबरा 108 कुंडीय महायज्ञ समिति के अध्यक्ष योगी राकेश नाथ एवं यज्ञ साधक पूज्य दंडी...
Healthonify Unveils Groundbreaking Health and Wellness Tech mobile App for a Holistic Approach to Well-being
Healthonify Unveils Groundbreaking Health and Wellness Tech mobile App for a Holistic Approach to...
श्रीलंकाई राष्ट्रपति बोले-भारत और चीन के बीच सैंडविच नहीं बनना:कहा- दोनों देशों से हमारी दोस्ती
श्रीलंका के नए राष्ट्रपति अनुरा कुमारा दिसानायके ने कहा है कि वे भारत और चीन के बीच सैंडविच बनकर...