ભાવનગરના સણોસરાના ખેડૂતો નવી પદ્ધતિ અપનાવતા થયા, વરસાદની વધઘટ સાથે મલ્ચિંગથી કરે છે મરચાની ખેતી કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા ખેડૂતો પાક છોડને પૂરતું ભેજ પોષણ મળે તે માટે આ મલ્ચિંગની પદ્ધતિ અપનાવતાં થયાં છે કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. . . . . . . . . . . . . . . . . . . . . . . ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરવિરા ગામે વરરાજો હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો: ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા...
હાઈવે પર સોલર પ્લેટ ધરાશાયી
મુડેઠા હાઈવે પર લગાવેલ સોલાર પ્લેટ ધરાશાયી....
મુડેઠા સબ સ્ટેશન અને ગામમાં અનેક વૃક્ષો...
कोयला खनन लीज मामले में सुप्रीम कोर्ट ने केंद्र सरकार के खिलाफ सख्त रुख अपनाया है
कोयला खनन लीज मामले में सुप्रीम कोर्ट ने केंद्र सरकार के खिलाफ सख्त रुख अपनाया है। कोर्ट ने...
બનાસકાંઠા જિલ્લામાં ચાલાતા પીવાના પાણી અને સિંચાઇના કામોનું નિરીક્ષણ કરતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયા..
ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ : પાણી પુરવઠા મંત્રીશ્રી...