આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપ ના બલદેવભાઈ ગઢવી એ કચ્છી ભાષા માં આપ નો પ્રચાર કર્યો
આપ ના બલદેવભાઈ ગઢવી એ કચ્છી ભાષા માં આપ નો પ્રચાર કર્યો
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
લોકોએ કેજરીવાલના ગેરંટી કાર્ડને સમર્થન આપ્યું
ৰক্তিম নিৰ্মলিয়া নামৰ ছাত্ৰগৰাকীক দুৰ্বৃত্তই কেনেদৰে হত্যা কৰিছিল শুনক সতীৰ্থৰ মুখেৰে ।
ৰক্তিম নিৰ্মলিয়া নামৰ ছাত্ৰগৰাকীক দুৰ্বৃত্তই কেনেদৰে হত্যা কৰিছিল শুনক সতীৰ্থৰ মুখেৰে ।
শিলঘাট বন বিভাগৰ বৃহৎ সফলতা
বিভিন্ন ক্ষেত্ৰত দুৰ্নীতিৰ প্ৰতি কঠোৰ হৈ পৰা চৰকাৰ খনে অবৈধ কাঠ সৰবৰাহকাৰীৰ বিৰূদ্ধেও কঠোৰ হৈ পৰা...