આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्मृति ईरानी का समर्थन करने पर राहुल गांधी पर भड़की BJP
कांग्रेस सांसद और लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने शुक्रवार (12 जुलाई) को कहा कि पूर्व...
সোণাৰিত চৰাইদেউ জিলা ভিত্তিত জাতীয় শ্ৰমিক পৰিষদৰ সমিতি গঠন
সোণাৰিত চৰাইদেউ জিলা ভিত্তিত জাতীয় শ্ৰমিক পৰিষদৰ সমিতি গঠন।
ৰাজ্যৰ শ্ৰমিক সকল বিভিন্ন...
આગામી ચૂંટણીને લઇ જબરદસ્ત લહેર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે :ઇટાલિયા
આગામી ચૂંટણીને લઇ જબરદસ્ત લહેર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે :ઇટાલિયા
યોગીજી મહારાજની જન્મભૂમિ "ધારી" એક ખાસ મુલાકાત યોગીનગરી ની
યોગીજી મહારાજની જન્મભૂમિ "ધારી" એક ખાસ મુલાકાત યોગીનગરી ની