આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેથી અજાણ્યા યુવકની મળેલી લાશનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલાયો..
ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચેથી અજાણ્યા યુવકની મળેલી લાશનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમા જ ઉકેલી...
‘જુબાન કેસરી’ના શોખીન ચોર, 10.50 લાખની વિમલ કરી ગયા સાફ
લોકડાઉન દરમિયાન જ્યારે બધુ બંધ હતું અને તમાકુથી બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ હતો, તે સમયે તમે ગુટખા,...
ગુજરાતને કબ્જો કરવા કેન્દ્રીય સ્તરેથી નેતાઓના ગુજરાત તરફ વધ્યા આટાફેરા જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે હવે માત્ર 3 મહિના બાકી રહ્યા છે અન ગુજરાતમાં દિવસને દિવસે...
Kanhaiya Kumar Purnia Speech: Nitish पर बरसे कन्हैया | Congress | Rahul Gandhi #bharatjodonyayyatra
Kanhaiya Kumar Purnia Speech: Nitish पर बरसे कन्हैया | Congress | Rahul Gandhi #bharatjodonyayyatra