આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এছিয়ান গেমছ ২০২৩: মহিলাৰ ২৫ মিটাৰ পিষ্টল দলীয় ইভেণ্টত শ্বুটিঙত সোণৰ পদক লাভ কৰে ভাৰতে
২০২৩ চনৰ এছিয়ান গেমছৰ আনুষ্ঠানিক চতুৰ্থ দিনত ভাৰতৰ প্ৰথমটো সোণৰ পদক মহিলাৰ ২৫ মিটাৰ পিষ্টল দলীয়...
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું..
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે...
સિહોર શહેરમાં ૧૨ તારીખે ત્રિરંગા નું વિતરણ કરવામાં આવશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર શહેરમાં આગામી તા ૧રનાં રોજ સાંજના ૦૪.૦૦ થી ૦૭.૦૦ કલાક સુધી...
બનાસકાંઠા ઢીમા ખાતે વિશાળ સંખ્યામાં સંતો અને ગૌભક્તોની બેઠકમાં 21મી થી આંદોલન શરૂઆત કરવાની ચીમકી
બનાસકાંઠા ઢીમા ખાતે વિશાળ સંખ્યામાં સંતો અને ગૌભક્તોની બેઠકમાં 21મી થી આંદોલન શરૂઆત કરવાની ચીમકી