આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व एनएसयूआई जिलाध्यक्ष श्री केसरी अहिरवार को बनाया गया जिला महामंत्री
पन्ना कांग्रेस कमेटी जिला अध्यक्ष श्रीमती शारदा पाठक के द्वारा नवनियुक्त जिला कार्यकारिणी घोषित...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
ગાંધીના Gujarat માં દારૂ બંદી ફકત કાગળ ઉપર, બુટલેગર પકડાય છે, અને જમીન ઉપર છૂટી પાછો દારૃનો વેપાર કરે છે, પણ પોલીસ દ્વારા અડ્ડો કાયમી બંધ કરવામાં નથી આવતો ..?
ગુજરાત માં દારૂ બાંધી છે એ જગ ને ફકત બતાવવા માટે... પણ સહુને ખબર છે કે ગુજરાત માં સહુ થી વધારે...
કાંકરેજના કંબોઇ-ઉંબરી કોઝવે પર રસ્તો ચાલુ કરાતાં લોકોમાં ખુશીનો માહોલ...
કાંકરેજના કંબોઇ-ઉંબરી કોઝવે પર રસ્તો ચાલુ કરાતાં લોકોમાં ખુશીનો માહોલ...