આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोटोग्राफर अपनी सजकता से जिम्मेदारी निभाते हैं- उमा शर्मा
फोटोग्राफर वेलफेयर एसोसिएशन राजस्थान ने 8 राज्यों के फोटोग्राफरों को वर्कशॉप...
भाजपा जिला प्रवक्ता जैन ने राजस्थान सरकार के उपमुख्यमंत्री से मिलकर जिले की समस्याओं से कराया अवगत।
भाजपा जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने गुरुवार को जयपुर में...
तलवास में मुख्यमंत्री आयुष्मान आरोग्य शिविर का आयोजन - बडी संख्या में आमजन को मिली चिकित्सा सुविधाएं
मुख्यमंत्री आयुष्मान आरोग्य शिविरों की श्रृंखला में मंगलवार को नैनवां उपखंड प्राथमिक स्वास्थ्य...
नये जिलो के पुर्नगठन का उद्देश्य राजनीतिक ना होकर हो जनहित आधारित- उपमुख्यमंत्री डॉ. प्रेमचन्द
नये जिलों के पूर्णगठन के लिए गठित उच्च स्तरीय विशेषज्ञ कमेटी को 15 दिवस में रिपोर्ट प्रस्तुत करने...