આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  नारी शक्ति में हो रहा इजाफा, 2023 में महिला श्रम बल भागीदारी दर हुई 37 प्रतिशत; मंत्रालय ने पेश की रिपोर्ट 
 
                      नई दिल्ली। सरकार ने जानकारी दी है कि देश में महिला श्रम बल भागीदारी दर पहले के मुकाबले बढ़ी है।...
                  
   लड़की का कैफे में 2 लड़कों संग चाय पीना गुजरा नागवार, सांप्रदायिक तनाव में बदला विवाद 
 
                      लड़की का कैफे में 2 लड़कों संग चाय पीना गुजरा नागवार, सांप्रदायिक तनाव में बदला विवाद
 ...
                  
   #congres કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઈ રબારી દ્વારા ભરાયું ફોર્મ  ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે 
 
                      #congres કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ ગોવાભાઈ રબારી દ્વારા ભરાયું ફોર્મ ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે
                  
   બૌદ્ધ ધરોહરને બચાવવા રજૂઆત:
બહુજન વિકાસ ફોજ દ્વારા જૂનાગઢમાં
બૌદ્ધ ધરોહરને બચાવવા પુરાતત્વ
વિભાગને રજૂઆત કરાઇ 
 
                      જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર આવેલી
પ્રાચીન બૌધ્ધ વિરાસતો જેવી કે ઈટવા, રૂદ્દેશન,
બૌધ્ધ વિહાર,...
                  
   
  
  
  
  