આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નાં માર્ગદર્શન હેઠળ તા:-૧૦/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ રાજપૂત કન્યા છાત્રાલય-વઢવાણ ખાતે અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું.જેમાં મેડિકલ ઓફિસર ડૉ. રાજુભાઈ પરમાર (સઆદ સોલડી-ધ્રાંગધ્રા) તથા ડી. એમ. ચાવડા (સઆદ ગુંદિયાળા-વઢવાણ) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.ઋતુજન્ય વ્યાધિ તથા મંકી પોક્સ વિશેની જાણકારી આપી યોગ વિશે તથા જીવનશૈલી વિશે માહીતગાર કરવામાં આવ્યા. ઉકાળા નો 325 લોકોએ લાભ લીધો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લેડી બેમ્ફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને JCB કંપની દ્વારા JCB કંપની ખાતે એકલવ્ય ક્વિઝ સ્પર્ધા યોજાઈ.
હાલોલની મઘાસર જીઆઇડીસી ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની JCB ખાતે લેડી બેમ્ફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ...
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
Putin ने Russia Ukraine War के बीच अचानक इतना बड़ा कदम क्यों उठाया? (BBC Hindi)
वैश्विकी शिखर सम्मेलन का दूसरा दिन
वैश्विकी शिखर सम्मेलन का दूसरा दिन-
आज पूरा विश्व विभिन्न युद्धों से घिरा हुआ है, ऐसे में शांति...
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati