ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત આર.પી આર્ટસ, કે.બી કોમર્સ કોલેજ, બી.સી.જે સાયન્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ અને પરિવર્તન ટ્રસ્ટ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માત અને ટ્રાફિક નિયમોના પાલન અંગેની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધા સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકિમચંદ્ર વ્યાસ, આચાર્ય- વશિષ્ઠધર દ્વિવેદી, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ એન.એસ.પરમારના માર્ગદર્શન યોજવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વિનુભાઈ ભરવાડ, દ્વિતીય નંબર નિધિ પગી, તૃતીય નંબર-અક્ષા સૈયદ, શેખ સાનિયાએ પ્રાપ્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિહારના આંચકાને તક તરીકે જોઈ રહેલી ભાજપને ખુલ્લેઆમ બહાર આવવાની તક મળશે
નવી દિલ્હી, 9 ઓગસ્ટ (પીટીઆઈ) બિહારમાં સત્તા ગુમાવવાથી, 2024ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી ભાજપનું...
महाराष्ट्र में महायुति सरकार:CM, 2 डिप्टी CM का फॉर्मूला तय; फडणवीस-अजित और शिंदे शाम को दिल्ली जाएंगे, कल शपथ संभव
महाराष्ट्र के विधानसभा चुनाव के रिजल्ट आने के बाद अब साफ हो गया है कि राज्य में महायुति की सरकार...
બિલ્કીસ બાનો કેસઃ 11 દોષિતોને છોડાવવામાં ભાજપના આ બે નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
બિલ્કીસ બાનો કેસ આ દિવસોમાં ચર્ચામાં છે. આ મામલે અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા છે. દરમિયાન, બહાર...
দুৰ্গা পূজাৰ ষষ্ঠী উপলক্ষে ওলোৱা শোভাযাত্ৰা
দুৰ্গা পূজাৰ ষষ্ঠী উপলক্ষে সোণাৰি তিনিআলি দুৰ্গা পুজা সমিতিৰ উদ্যোগত আজি সন্ধিয়া এক ...