શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર
વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર
हनुमान बेनीवाल के गढ़ खींवसर में किसे मिलेगा टिकट? भाजपा, कांग्रेस, RLP से 3-3 दावेदार रेस में
लोकसभा चुनाव में 5 विधायकों को मिली जीत के बाद राजस्थान की 5 विधानसभा सीटों पर उपचुनाव होना है....
ધરમપુર BTPના ઉમેદવાર દ્વારા એવી તો શુ કરવામાં આવી જાહેરાત ..જુઓ વિડીયો ...
ધરમપુર BTP ના ઉમેદવાર દ્વારા એવી તો શુ કરવામાં આવી જાહેરાત ..જુઓ વિડીયો ...
कन्हैयालाल हत्याकांड में आरोपी को मिली जमानत, दीया कुमारी ने गहलोत सरकार पर क्यों फोड़ दिया ठीकरा?
राजस्थान की उप मुख्यमंत्री दीया कुमारी अपनी दो दिवसीय उदयपुर यात्रा के तहत शुक्रवार सुबह दिवंगत...