શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi in Assam: भारत की संस्कृति के साथ पीएम मोदी के हैं गहरे जुड़ाव, जानिए कैसे
नई दिल्ली, असम में बिहु पर्व मनाया जा रहा है। इस दौरान शुक्रवार को होने वाले कार्यक्रम...
ধেমাজিৰ শিক্ষয়িত্ৰী বন্দনা দত্ত হাজৰিকালৈ " ৰাজ্যিক কৃতী শিক্ষক বটাঁ "
ধেমাজি বালিকা উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শিক্ষয়িত্ৰী , বিশিষ্টা সমাজকৰ্মী , মইনা পাৰিজাত _...
ચોટીલામાંથી બે બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.રાયમાએ એલસીબી તથા...
Bihar Politics Updates: 9वीं बार Bihar के CM बनें Nitish Kumar, RJD के खिलाफ एक्शन हुआ शुरू | AajTak
Bihar Politics Updates: 9वीं बार Bihar के CM बनें Nitish Kumar, RJD के खिलाफ एक्शन हुआ शुरू | AajTak