શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NATIONAL LEVELS MEGA GARMENTS EXPO & NEW GARMENTS SHOWCASE 28TH SIGA FAIR
NATIONAL LEVELS MEGA GARMENTS EXPO & NEW GARMENTS SHOWCASE 28TH SIGA FAIR
DEESA/રોટરી ડીવાઈન ક્લબ દ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો
ડીસા : રોટરી ડીવાઈન ક્લબ દ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો
રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા બુધવારેના...
শিৱসাগৰত জিমনেচিয়াম শুভ উদ্ধোধন অনুষ্ঠান
১০৮ নং শিৱসাগৰ বিধানসভা সমষ্টিৰ সন্মানীয়া বিধায়ক অখিল গগৈ দেৱৰ বিধায়ক পুঁজিৰ ১২,০০,০০০(বাৰ লাখ)...
પોરબંદર માં ફક્ત નવરાત્રી સમયે જ થાય છે આ ફળ નું વેચાણ
પોરબંદર માં ફક્ત નવરાત્રી સમયે જ થાય છે આ ફળ નું વેચાણ
প্ৰয়াত ফখৰুদ্দিন আলী আহমেদদেৱক মৰণোত্তৰভাৱে 'ভাওনা প্ৰদীপ' বঁটা প্ৰদান
প্ৰয়াত ফখৰুদ্দিন আলী আহমেদদেৱক মৰণোত্তৰভাৱে 'ভাওনা প্ৰদীপ' বঁটা প্ৰদানসাংস্কৃতিক মহাসভা, অসম,...