શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रपिता महात्मा गांधी व पूर्व पीएम शास्त्री की जन्म जयंती पर हुए कई कार्यक्रम
गांधी जयंती पर हुए कई कार्यक्रम --- स्वच्छता से बढ़ा कोई कर्म व धर्म नही - रजनी सोनी इटावा इटावा...
জনজাতিকৰণৰ দাবীত চিলাপথাৰৰ ৰাজপথত প্ৰধানমন্ত্ৰী মূখ্যমন্ত্ৰীৰ প্ৰতিমূৰ্তি দাহ ৰে আটাছুৰ প্ৰতিবাদ
জনজাতিকৰণৰ দাবীত চিলাপথাৰত প্ৰধানমন্ত্ৰী মূখ্যমন্ত্ৰীৰ প্ৰতিমূৰ্তি দাহ ৰে আটাছুৰ প্ৰতিবাদ
...
હળવદ:મેરુપર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માનસિક શારીરિક ત્રાસ આપતા વિદ્યાર્થીનીઓનો આક્ષેપ
હળવદ:મેરુપર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં માનસિક શારીરિક ત્રાસ આપતા વિદ્યાર્થીનીઓનો આક્ષેપ
AAP ધારાસભ્યોને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી, કેજરીવાલ અને સિસોદિયાના આ આરોપોની તપાસ થવી જોઈએ: BJP
દિલ્હીના સાત બીજેપી સાંસદોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને દિલ્હીના મુખ્યમંત્રી...