શહેરમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી સુરેન્દ્રનગર શહેરને ભક્તિમય બનાવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરી અને આરતી મહાઆરતી મહાપ્રસાદ સહિતના અને કાર્યક્રમો 10 દિવસ યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ત્યારે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ઠેર ઠેર ગણપતિ વિસર્જનના વરઘોડા જોવા મળ્યા હતા.ત્યારે વાદીપરા યુવક મંડળ દ્વારા ગણપતિ વિસર્જનના કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરના વાદીપરા વિસ્તારમાં ગણપત મહોત્સવ માં સોશિયલ મીડિયામાં ગુંજતું નામ ગુજરાત ફ્રેમ કમલેશ ઉર્ફે કમો ( કોઠારીયા )એ આપી હાજરી. ખુલ્લી જીપ માં કમો બેસીને શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા માં ફર્યો હતો. કમાને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ પડ્યું હતું.કમાએ ગણપતિ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अहमदाबाद स्टेशन पर प्लेटफार्म के मरम्मत कार्य के चलते कुछ ट्रेनों का परिचालन अहमदाबाद की बजाय साबरमती और मणिनगर स्टेशन से किया जा रहा है
पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर प्लेटफार्म मरम्मत कार्य के चलते कुछ ट्रेनों का परिचालन...
ડીસાના માલગઢ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામ ચાલું કરી કામ રોકાયું કેમ / SABANDH BHARAT NEWS / DEESA
ડીસાના માલગઢ ગામમાં તાત્કાલિક કામ ચાલું કરી કામ રોકાયું કેમ / SABANDH BHARAT NEWS / DEESA
ઘોઘામાં મેમણ મસ્જિદ ખાતે આવેલ લવિંગશાહ બાબાના ઉર્ષ શરીફની બે દિવસ ઉજવણી કરાશે
ઘોઘામાં મેમણ મસ્જિદ ખાતે આવેલ લવિંગશાહ બાબાના ઉર્ષ શરીફની બે દિવસ ઉજવણી કરાશે
तालुका कृषी अधिकार्यांच्या खुर्चीला घातला हार : महागाव येथे संत्रा उत्पादक शेतकर्यांचा संताप
यवतमाळ : महागाव तालुक्यात अतिवृष्टीने संत्रा उत्पादक शेतकरी होळपळून निघाले आहेत. नुकसानीचे...
Israel-Palestine War: 100 घंटे की जंग... आसमान से बमबारी, इजरायल-हमास युद्ध में किसे कितना नुकसान?
Israel-Palestine War: 100 घंटे की जंग... आसमान से बमबारी, इजरायल-हमास युद्ध में किसे कितना नुकसान?