ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ગાંધી ચોક ખાતે પ્રથમવાર પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કર્યું..
ડીસા ગાંધીચોક ખાતે પ્રથમવાર પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું...
આજે...
18 વર્ષીય યુવકને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપ્યો
#buletinindia #gujarat #dahod
Sarnath में बुद्ध स्तूपों को किसने तोड़ा था, कैसे हुई राष्ट्रीय चिन्ह की खोज | Tarikh E638
Sarnath में बुद्ध स्तूपों को किसने तोड़ा था, कैसे हुई राष्ट्रीय चिन्ह की खोज | Tarikh E638
Snapchat पर बनाई जा सकेंगी अब AI-जनरेटेड इमेज, इन यूजर्स के लिए पेश हुआ नया फीचर
स्नैपचैट का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपके काम का हो सकता है। दरअसल कंपनी ने अपने यूजर्स...