ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত আঙুৰলতা ডেকাৰ বিৰুদ্ধে টাইপাৰ উদ্যোগত বিক্ষোভ কাৰ্যসূচী
<span;>মৰাণত আজি বিজেপি নেত্ৰী আঙুৰলতা ডেকাই আহোম জনগোষ্ঠীক ৰাজহুৱাকৈ অপমান কৰাৰ বিৰুদ্ধে...
આજરોજ કિશોર કાનાણી ની ૧૬૧-વરાછારોડ વિધાનસભા વોર્ડ નં:૦૪ જનસંપર્ક યાત્રા
આજરોજ કિશોર કાનાણી ની ૧૬૧-વરાછારોડ વિધાનસભા વોર્ડ નં:૦૪ જનસંપર્ક યાત્ર
આજરોજ ૧૬૧-વરાછારોડ...
સિનિયર સિટીઝન કલબ પશ્ચિમ વિભાગ નડીઆદ દ્વારા સમાજ દાતાનું સન્માન કરાયું.
આંબેડકર હોલ નડીઆદ ખાતે સિનિયર સિટીઝન કલબ પશ્ચિમ વિભાગ નડીઆદ દ્વારા સમાજદાતા યોગેશભાઇ કા. પટેલ...
UP Cabinet Expansion: OP Rajbhar को मिला कमरा नंबर- 62, विधानसभा में साफ सफाई का काम जारी | Aaj Tak
UP Cabinet Expansion: OP Rajbhar को मिला कमरा नंबर- 62, विधानसभा में साफ सफाई का काम जारी | Aaj Tak
સ્વાતંત્ર દિન નિમિતે કલ્યાણપુર ખાતે કલેકટર શ્રી એમ.એ.પંડ્યા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું
સ્વાતંત્ર દિન નિમિતે કલ્યાણપુર ખાતે કલેકટર શ્રી એમ.એ.પંડ્યા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું