ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ શહેરમાં કયાં કયાં વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર રિપોર્ટ-- રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત...
TRB જવાન નું આભાર વ્યક્ત કર્યો હતો
દાહોદ શહેર માં TRB જવાન કલ્પેશ અરવિંદભાઈ ભાભોર નાઓને એક મોબાઈલ ફોન ચાર થાંભલા રોડ ઉપર થી મળી...
Oppo Reno 12 सीरीज जल्द होगी ग्लोबली लॉन्च, एआई फीचर्स से लैस होंगे स्मार्टफोन
ब्रांड ने हाल ही में पुष्टि की है कि वह इस महीने के अंत में वैश्विक स्तर पर रेनो 12 सीरीज का...
पन्ना पुलिस द्वारा अबैध शराब के विरुद्ध बड़ी कार्यवाही
*पन्ना पुलिस द्वारा अबैध शराब के विरुद्ध बङी कार्यवाही*
*अवैध शराब की...
રાધનપુર તાલુકાના અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનુ સામ્રાજ્ય | SatyaNirbhay News Channel
રાધનપુર તાલુકાના અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનુ સામ્રાજ્ય | SatyaNirbhay News Channel