ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Bond Yield Fall Impact | अमेरिकी बाजार में क्यों ये Rebalancing? Gold के दामों का क्या होगा असर?
US Bond Yield Fall Impact | अमेरिकी बाजार में क्यों ये Rebalancing? Gold के दामों का क्या होगा असर?
नव नियुक्त एसडीएम का स्वागत, योग शिक्षकों ने दी बधाई
योग शिक्षक प्रतिनिधि मंडल ने नव नियुक्त उपखंड अधिकारी दीपक खटाना को तालेड़ा में उनके पद ग्रहण पर...
बिडकिन येथे ईद ए मिलादुन्नबी निमित्ताने विविध कार्यक्रमांचे आयोजन
बिडकिन येथे ईद ए मिलादुन्नबी निमित्ताने विविध कार्यक्रमांचे आयोजन...
बिडकिन प्रतिनिधी:-...
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા, ગઈકાલે પીએમ મોદી આવ્યા હતા
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. 14મી ડિસેમ્બરે...