ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनर्थ टळला! प्रवाशांना घेऊन रत्नागिरीकडे निघालेली बस साखरपा येथे पेटली, १३ प्रवासी बचावले
रत्नागिरी : रत्नागिरी- कोल्हापूर महामार्गावर बेळगाववरून रत्नागिरीकडे जाणारी बसला आज गुरूवार (१७...
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022
BAGVADAR ભાણવડ અને ઉપરવાસના વરસાદને કારણે બરડા પંથકમાં રસ્તો બંધ 12 09 2022
જસદણના ચોટીલા રોડ પાસે વિદેશી દારૂ ઝડપાયો આરોપી સહિત ₹2,04200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
જસદણના ચોટીલા રોડ પાસે વિદેશી દારૂ ઝડપાયો આરોપી સહિત ₹2,04200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
उद्योग नगर क्षेत्र में बाइक सवार मां बेटे को ट्रक ने मारी टक्कर हुई मौत पुलिस ने करवाया पोस्टमार्टम जांच में जुटी
कोटा
ट्रक ने बाइक को मारी टक्कर, हादसे में मां-बेटे की मौत -
सड़क हादसे में...
સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું
સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને...