ગાઇએ ગણપતિ જગવંદન...સિહોર સહિત સમગ્ર પંથકમાં આજે ગણપતિ મહોત્સવનું ગણેશ વિસર્જન સાથે સમાપન થયું છે તા. 31મી ઓગણષ્ના ગણેશ ચતુર્થીથી આરંભ થયેલો ગણેશોત્સવનું આજે અનંત ચર્તુદશીના સમાપન થતા બાપાને ભક્તિભાવ સાથે વિદાય આપી છે તા.31મીના બુધવારના ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે પ્રારંભાયો હતો. આજે અનંત ચર્ત્દર્શીના ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થયું છે. કોરોનાના બે વર્ષ બાદ ગણેશોત્સવની ઉજવણી લોકોએ હેયાના હેતથી કરી હતી, અગલે બરસ તું જલ્દી આના ગાન સાથે ગણેશ પ્રતિમાજીને વિદાય આપવામાં આવી હતી. તે વખતે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી નિશ્રીત કરાયેલા જળકુંડોમાં ગણપતિ દાદાની પ્રતિમાને પધરાવીને અગલે બરસ તું જલ્દી આના ભાવ સાથે વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में टेलीकॉम सब्सक्राइबर्स की संख्या 120.5 करोड़ पार, Jio और Airtel रहे सबसे आगे
ट्राई ने हाल ही में जून के लिए अपनी रिपोर्ट साझा की है। इस रिपोर्ट मे टेलीकॉम ऑपरेटर्स के नए...
58th ANNUAL GENERAL MEETING (AGM) OF GOA SHIPYARD LIMITED (GSL) -SETTING NEW BENCHMARK IN FINANCIAL PERFORMANCE IN FY 2023-2024
58th Annual General Meeting (AGM) of Goa Shipyard Limited (GSL) was held on 25 September 2024 in...
रत्नागिरीत हृदयाचा ठोका बंद पाडणारा विजांचा प्रचंड कडकडाटात जोरदार पाऊस
रत्नागिरी : परतीचा पाऊस पाठ सोडत नसून तालुक्यात मागील दहा-बारा दिवसांपासून पाऊस सक्रीय आहे....
સળગેલી હાલતમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન મળી આવ્યો
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો...
Red Sea: लाल सागर में जहाज़ों पर अगर होते रहे हमले तो क्या होगा इसका असर? (BBC Hindi)
Red Sea: लाल सागर में जहाज़ों पर अगर होते रहे हमले तो क्या होगा इसका असर? (BBC Hindi)