સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
झुकेगा नहीं...! 'पुष्पा स्टाईल'ने टरबूज केले ट्रान्सपोर्ट | Viral Video | Hpn Marathi News
झुकेगा नहीं...! 'पुष्पा स्टाईल'ने टरबूज केले ट्रान्सपोर्ट | Viral Video | Hpn Marathi News
ચુડામાં SBI બેંકનું કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતો શખ્સ લૂંટાયો:અજાણઅયા બે શખ્સો 7 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર
ચુડા ખાતે SBI બેંકનુ કસ્ટમર સર્વિસ સેન્ટર ચલાવતા શખ્શને મારમારી થેલામાં રાખેલા રોકડ રૂ. 6.89 લાખ,...
Breaking News: NEET PG परीक्षा की तारीख का हुआ ऐलान, दो पारियों में होगी परीक्षा | Aaj Tak News
Breaking News: NEET PG परीक्षा की तारीख का हुआ ऐलान, दो पारियों में होगी परीक्षा | Aaj Tak News
બીજા તબક્કા ની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ
બીજા તબક્કાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂં થઈ ગયું છે. આવતીકાલે એટલે કે, તારીખ ૦૫મી ડિસેમ્બરના રોજ...