સિહોરના વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા સત્વરે ખુલ્લી કરવા જાગૃત યુવક દેવલ રાઠોડે માંગ કરી છે વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા જે વાવાઝુડા દરમિયાન ખંડિત થયેલ હતી જે પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગે જાગૃત યુવાનો દ્રારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમજ સિહોર નગરપાલિકા ના સત્તાધીશો માટે જે શરમ જનક કહેવાઈ તેવો સિહોરના યુવાનો દ્વારા સત્તાધીશો ને પોતાની જવાબદારી નું ભાન કરાવવા માટે યુવાનો દ્વારા વિરોધ પણ કરેલ ત્યાર બાદ પોતાની જવાબદારી નું ભાન થતા સત્તાના નશામાં ભાન ભૂલેલા સિહોર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારદ પ્રતિમા પુનઃ સ્થાપિત કરવા અંગેનો લેખિતમાં સમય સમય આપેલ જે સમય ૩૦ જુન ર૦રર સુધીમાં પ્રતિમા પુનઃ સ્થાપિત કરી આપવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખડસલીયા ગામે પ્રેમ લગ્ન કરવા બાબતે બે બહેનો વચ્ચે સર્જાઈ મારામારી,સામસામી ફરિયાદ નોંધાઇ
ખડસલીયા ગામે પ્રેમ લગ્ન કરવા બાબતે બે બહેનો વચ્ચે સર્જાઈ મારામારી,સામસામી ફરિયાદ નોંધાઇ
7 DAY CHALLENGE / 12 MINUTE WORKOUT TO LOSE BELLY FAT / SPECIAL WORKOUT | Zumba Class
7 DAY CHALLENGE / 12 MINUTE WORKOUT TO LOSE BELLY FAT / SPECIAL WORKOUT | Zumba Class
લાખણી તાલુકાના ગેળા ગામે શ્રીફળનો અદ્ભૂત પહાડ ગેળા હનુમાન મંદિર
જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલ હનુમાનજી નું 750 વર્ષ પુરાણીક મંદિર આવેલું છે અને આ...
বিকশিত অসমৰ এক জীয়া ছবি
বিকশিত অসমৰ এক জীয়া ছবি
*ভাৰত স্বাধীন ৭৬ বছৰ অতিক্রম কৰাৰ পিছতো উন্নয়নে ধুকি নোপোৱা এখন...
सूर्या उदय संस्था की अध्यक्ष रानी शोभल सिंह ने देवेंद्र नगर की आंगनवाड़ी ली गोद उपलब्ध कराई कुर्सियां
सूर्या उदय संस्था की अध्यक्ष रानी शोभल सिंह ने देवेंद्र नगर की आंगनबाड़ी ली गोद,उपलब्ध कराई...