મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel declares 'war' after 22 killed in rocket attack by Hamas militants.
Israel declares 'war' after 22 killed in rocket attack by Hamas militants.
"Rockets were...
NEWS :- Amazon Great Summer Sale: Best Split AC पर 40 हजार रुपए तक की बचत, ऊपर से मिल रहे तगड़े ऑफर्स, समझें पूरी डील
Amazon Great Summer Sale On Best Split- अगर अपने घर के लिए एसी लेने का मन बना लिया है तो यहां...
चित्तोड़गढ़ /- प्रतिभावान छात्राओं का बढ़ाया हौसला
चित्तौड़गढ़ अखिल भारतीय जैन सोश्यल श्वेतांबर ग्रुप्स फेडरेशन के पद्मिनी ग्रुप चित्तौड़गढ़...
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે
વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવારની સુવિધામાં વધારો કરવામાં આવશે