મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শূৰ পোকৰ ভয়ংকৰ আক্ৰমণত সৰ্বশ্ৰান্ত হোৱাৰ উপক্ৰম চৰাইদেউৰ একাংশ কৃষকৰ
শূৰ পোকৰ ভয়ংকৰ আক্ৰমণত সৰ্বশ্ৰান্ত হোৱাৰ উপক্ৰম চৰাইদেউৰ একাংশ কৃষকৰ
এইবাৰ শূৰ পোকৰ...
ગોધરા બ્રહ્મા કુમારીઝ કેન્દ્ર દ્વારા તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.!!
ગોધરા શહેરમાં આવેલ બ્રહ્મા કુમારીઝ કેન્દ્ર ઉપર આજરોજ આન, બાન, અને શાનથી રાષ્ટ્રધ્વજ...