મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  શિહોરી પોલીસ દ્વારા ગુમ થયેલ યુવકને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું 
 
                      શિહોરી પોલીસ દ્વારા ગુમ થયેલ યુવકને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું
                  
   कृषी उत्पन्न बाजार समितीमध्ये व्यापाऱ्यांनी केलेल्या अतिक्रमणाला विरोध
भाजप किसान मोर्चा जिल्हाध्यक्षांनी दिले निवेदन 
 
                       
मालेगांवच्या कृषी उत्पन्न बाजार समिती मध्ये शेतकऱ्यांचा शेतीमाल ठेवण्यासाठी बांधलेल्या...
                  
   
  
  
  
  
  