મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Opposition Meeting: विपक्षी दलों की बैठक पर अमित शाह का तंज, पढ़ें बीजेपी ने क्यों कहा कांग्रेस को थैंक्यू
नई दिल्ली, बिहार में कई विपक्षी दल बैठक कर एकता का संदेश दे रहे हैं। कांग्रेस, राजद, जदयू,...
October 5, 2022 વડોદરા પશ્ચિમ રેલ્વે હેડ ક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી
October 5, 2022 આજરોજ દશેરાના પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવે વડોદરા હેડ ક્વાર્ટર ખાતે પોલીસ...
बिरसा मुंडा की प्रतिमा लगाने पर आमने-सामने हुए रेलवे एसटी-एससी एसोसिएशन पदाधिकारी, थाने पहुंचा मामला
कोटा। आदिवासी समाज के नेता बिरसा मुंडा की प्रतिमा लगाने पर एसटी-एससी रेलवे एम्पलाइज एसोसिएशन...
सीएम भजनलाल शर्मा के मंत्री ने दे दिया बड़ा संदेश,राजस्थान में चिंरजीवी योजना होगी बंद
राजस्थान में पूर्ववर्ती गहलोत सरकार के समय शुरू हुई चिरंजीवी योजना पर ब्रेक लग सकता है। चर्चा यह...
Honda CB300F Vs Kawasaki Ninja 300: इंजन, फीचर्स और कीमत के मामले में कौन बेहतर
दो पहिया वाहन निर्माता Honda की ओर से बाजार में कई बेहतरीन बाइक्स और स्कूटर को ऑफर किया...