મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
সোণাৰি মহাবিদ্যালয়ৰ উপাধ্যক্ষক বিদায় সম্ভাষণ
সোণাৰি মহাবিদ্যালয়ৰ সদ্য অৱসৰপ্ৰাপ্ত উপাধ্যক্ষ দিলীপ ৰঞ্জন বৰুৱাক আজি আনুষ্ঠানিক ভাৱে...
Anantnag Encounter: Major Ashish Dhonchak की शहादत की खबर सुन बेहोश हुई बहन। Kashmir Terror Attack
Anantnag Encounter: Major Ashish Dhonchak की शहादत की खबर सुन बेहोश हुई बहन। Kashmir Terror Attack
कोटा के मेले दशहरा का उद्घाटन गुरुवार शाम को होना है। मेले का उदघाटन लोकसभा अध्यक्ष ओम बिरला करेंगे
कोटा के मेले दशहरा का उद्घाटन गुरुवार शाम को होना है। मेले का उदघाटन लोकसभा अध्यक्ष ओम बिरला...