મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি তিনিআলি দুৰ্গা পুজা সমিতিৰ উদ্যোগত অনুষ্ঠিত হোৱা দুৰ্গা পুজাৰ মণ্ডপৰ উন্মোচন
সোণাৰি তিনিআলি দুৰ্গা পুজা সমিতিৰ উদ্যোগত অনুষ্ঠিত হোৱা দুৰ্গা পুজাৰ মুল মণ্ডপটি আজি বন্তি...
চৰকাৰৰ বিৰুদ্ধে কিয় ক্ষুব্ধ হৈছে পানী যোগান আঁচনিৰ ( পি এইচ ই)ৰ অস্থায়ী কৰ্মচাৰী সকল
চৰকাৰৰ বিৰুদ্ধে কিয় ক্ষুব্ধ হৈছে পানী যোগান আঁচনিৰ ( পি এইচ ই)ৰ অস্থায়ী কৰ্মচাৰী সকল।...
ৰহা ৰজাগাঁওত ৩য় বাৰ্ষিক শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ উদযাপন।
ৰহা ৰজাগাঁওত শুক্ৰবাৰে এদিনীয়া বিস্তৃত কাৰ্য্যসূচীৰে শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৰাস মহোৎসৱ ৰ উদজাপন কৰি...
मई में देश को मिलेंगी तीन वंदेभारत ट्रेन, एक जबलपुर-इंदौर के बीच चलेगी
जबलपुर से इंदौर के बीच वंदेभारत ट्रेन चलाने की तैयारियां जबलपुर रेल मंडल जनवरी माह से कर रहा है,...
Swearing-in-Ceremony of the Chief Justice of India Justice Uday Umesh Lalit
Uday Umesh Lalit is 49th and current Chief justice of India . Justice Lalit took oath as CJI of...