મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.ભારત દેશમાં દિનપ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે, અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતિને કારણે દેશમાં કરોડો યુવાનો બેરોજગાર થયા છે. બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.બેરોજગારી મોંઘવારી સહિતના તમામ મુદ્દે કોંગ્રેસ દ્વારા તા.10ના રોજ સાંકેતિક બંધનું એલાન કરાયું છે. શહેર કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધને વેપારી મંડળો સામાજિક સંસ્થાઓ જોડાય તે માટે અપીલ કરાઇ છે અને નાના લારી-ગલ્લા, પાથરણા વાળા, ફેરિયાઓ સહિતના પણ બંધમાં જોડાય તે માટે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો સમજાવવા જશે. સાથોસાથ ધાર્મિક પ્રવૃત્તિઓ, સરકારી મિલકતોને નુકસાન ન થાય તે માટે પણ તકેદારી રાખવા કાર્યકરોને સુચના આપવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मासिक तिथि पर बच्चों को फल वितरित किए केशवरायपाटन
मासिक तिथि पर बच्चों को फल वितरित किए
केशवरायपाटन 31 जुलाई
। क्षेत्र के पटोलिया के राजकीय...
Chhattisgarh Election 2023: दिल्ली दरबार तक कितना पैसा पहुंचा?, महादेव एप को लेकर बिना नाम लिए सोनिया पर PM का वार
Chhattisgarh Election 2023। छत्तीसगढ़ में सत्ता परिवर्तन के लक्ष्य को लेकर चुनावी मैदान में...
जल जीवन मिशन योजना में खुदाई कर डाली गई पाइप लाइन 6 महीने बाद भी नही हुई ठीक, ग्रामीणों को हो रही परेशानी
रामगंजमंडी के खेड़ा रूड्डा में जल जीवन मिशन योजना के अंतर्गत खुदाई कर डाली गई पेयजल पाइप लाइन 6...
કોણ બનશે ગુજરાત ના મુખ્યમંત્રી
આજ રોજ કમલમ માં મળેલી ૧૫૬ ધારાસભ્ય ની બેઠક માં લેવાયો નિર્ણય ભોપેન્દ્રભાઈ પટેલ ફરીથી બનશે ગુજરાત...