સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવીને ગણપતિ બાપાની મુર્તિની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં રોજ સવાર સાંજ બાળકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજન આરતી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસે બાળકો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરેલીમાં સુડાનું સીલ તોડી ચોરી કરનાર ભંગારીયા ઝડપાયા
મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વરેલી ગામે આવેલ વી. ટી. પેકેજીંગ નામની 4...
ગેનીબેન નું નિવેદન..
ગેનીબેન નું નિવેદન..બનાસકાંઠા
વાવ ના ધારાસભ્યએ કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપ...
MCN NEWS| वैजापूरात २६११च्या अतिरेकी हल्ल्यातील शहीदांना, रक्तदान करून विनम्र अभिवादन!
MCN NEWS| वैजापूरात २६११च्या अतिरेकी हल्ल्यातील शहीदांना, रक्तदान करून विनम्र अभिवादन!
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન..
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન નું આયોજન..
Breaking News।। मंत्रिपदावरून शिंदे गटात तीव्र नाराजी?; दोन्ही गटाकडून नाराजी नाट्य अजूनही सुरूच
Breaking News।। मंत्रिपदावरून शिंदे गटात तीव्र नाराजी?; दोन्ही गटाकडून नाराजी नाट्य अजूनही सुरूच