સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવીને ગણપતિ બાપાની મુર્તિની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં રોજ સવાર સાંજ બાળકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજન આરતી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસે બાળકો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডিব্ৰুগড়ৰ পৰা দুটাকৈ চোৰক আটক কৰি জেললৈ প্ৰেৰণ কৰিলে মৰাণহাট আৰক্ষীয়ে
ডিব্ৰুগড়ৰ পৰা দুটাকৈ চোৰক আটক কৰি জেললৈ প্ৰেৰণ কৰিলে মৰাণহাট আৰক্ষীয়ে
गरड़दा बांध को लेकर बूंदी विधायक ने ध्यान आकर्षण प्रस्ताव विधानसभा में लगाया
जयपुर। बूंदी विधायक हरिमोहन शर्मा ने गरडदा बांध में आ रही बाधा को दूर करने हेतु विधानसभा में...
ખંભાતમાં મતદાન જાગૃતિ અંગે સ્લોગન-ચિત્ર સ્પર્ધા યોજાશે : ઘર બેઠા સ્વૈચ્છિક રીતે ભાગ લઇ શકશે..
આવનાર 5 મી ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી-ગુજરાત...
GMCH ৰ পৰা শিশু চোৰ কৰিবলৈ চেষ্টা কৰা দুই মহিলাক আটক
GMCH ত সক্ৰিয় শিশু চুৰি চক্ৰ। শিশু চুৰি চক্ৰৰ সৈতে জড়িত দুগৰাকী মহিলাক আটক। আটকাধীন মহিলা...
વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં ૧૦૦ ટકા પાણી ભરાયું
વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં...