સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવીને ગણપતિ બાપાની મુર્તિની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં રોજ સવાર સાંજ બાળકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજન આરતી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસે બાળકો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે 19 વર્ષના યુવાનની ઘાતકી હત્યાની ગોઝારી ઘટના સામે આવી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે 19 વર્ષના યુવાનની ઘાતકી...
ધ્રાંગધ્રા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણી કરાઈ
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા,ખાતે...
बैधुतिक माध्यम से महिसासुर का बध
बैधुतिक माध्यम से महिसासुर का बध
Missing Man on Govt Advt: Maharashtra में एक लापता शख़्स सरकारी विज्ञापन में कैसे दिखा? (BBC Hindi)
Missing Man on Govt Advt: Maharashtra में एक लापता शख़्स सरकारी विज्ञापन में कैसे दिखा? (BBC Hindi)