સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો દ્વારા માટીના ગણપતિ બનાવીને ગણપતિ બાપાની મુર્તિની દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવેલ હતી. જેમાં રોજ સવાર સાંજ બાળકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજન આરતી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસે બાળકો સાથે વાજતે ગાજતે ગણપતિ બાપા નુ વિસર્જન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યાના બનાવમાં મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી
ધ્રાંગધ્રાના દેવચરાડી ગામે હત્યાના બનાવમાં મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી
दोस्तों के साथ जा रहा था सांवलिया जी के दर्शन करने, ट्रोले ने मारी टक्कर,युवक की मौत
कोटा शहर के अनंतपुरा इलाके में सड़क हादसे में एक युवक की मौत हो गई। युवक अपने साथियों के साथ...
દાહોદ વન વિભાગના અધિકારીએ કર્યો આપઘાત
દાહોદ વન વિભાગ ના અધિકારી એ કર્યો આપઘાત
પોતાની ખાનગી રીવોલ્વર થી માથા માં ગોળી મારી
રાજ...