સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુમ થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘર માદક ના પ્રસાદ બનાવી રહ્યાં છ. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની અન્ટી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર ક જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશ જ્યાં મોદક મળતા ન હાય. આ ઉપરાંત હાલમાં ગણશ મંડપમાં 50 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડોમેઈડ મળી રહ્યા છે.સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઅ ગણપતિબાપાન પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકના પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા માદકનું વેચાણ પણ થઈ રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યૂછે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Elections 2023: 'राजस्थान में BJP की नहीं हुई ऐसी दुर्गति', अशोक गहलोत बोले- विपक्ष की जिम्मेदारी से भटकी भाजपा
जयपुर। राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने एक बार फिर बीजेपी पर हमला बोला। उन्होंने...
নলবাৰী এন টি ৰোডত বিদ্যুত পৃষ্ঠ হৈ এজনৰ মৃত্যু
আজি নলবাৰী চহৰৰ এন টি ৰোডত এজন যুৱক বিদ্যুত পৃষ্ঠ হৈ মৃত্যুক আকোঁৱালি লব লগা হোৱাত চাঞ্চল্যৰ...
લોગંયા ગામે હિન્દુ મુસ્લિમ નુ પ્રતીક જોવા મળ્યું જેમા દિલાવર ભાઈ નનુ ભાઈ શેખ હજ ઉમરા કરવા જવાના છે
લોગંયા ગામે હિન્દુ મુસ્લિમ નુ પ્રતીક જોવા મળ્યું જેમા દિલાવર ભાઈ નનુ ભાઈ શેખ હજ ઉમરા કરવા જવાના છે
નડીઆદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ.
નડીઆદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં...
Manipur News: मणिपुर के पूर्व सीएम के घर पर रॉकेट हमले में बुजुर्ग की मौत, पांच घायल; आज स्कूल रहेंगे बंद
इंफाल। मणिपुर के बिष्णुपुर जिले में शुक्रवार दोपहर उग्रवादियों ने एक आवासीय क्षेत्र में...