સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુમ થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘર માદક ના પ્રસાદ બનાવી રહ્યાં છ. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની અન્ટી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર ક જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશ જ્યાં મોદક મળતા ન હાય. આ ઉપરાંત હાલમાં ગણશ મંડપમાં 50 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડોમેઈડ મળી રહ્યા છે.સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઅ ગણપતિબાપાન પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકના પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા માદકનું વેચાણ પણ થઈ રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યૂછે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kanpur-Unnao Bridge Collapse: कानपुर को उन्नाव से जोड़ने वाला 150 साल पुराना गंगा पुल ढहा | Aaj Tak
Kanpur-Unnao Bridge Collapse: कानपुर को उन्नाव से जोड़ने वाला 150 साल पुराना गंगा पुल ढहा | Aaj Tak
દિયોદર તાલુકાના જાડા અને રવેલ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે
દિયોદર તાલુકાના જાડા અને રવેલ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે
ટાઈટન દ્વારા એક લાખ વૃક્ષ વાવવા ના સંકલ્પ સાથે વડોદરા મા વૃક્ષારોપણ ની શરૂઆત કરાશે
ટાઈટન દ્વારા એક લાખ વૃક્ષ વાવવા ના સંકલ્પ સાથે વડોદરા મા વૃક્ષારોપણ ની શરૂઆત કરાશે