સિહોર શહેરમાં ગણેશજીને પ્રસાદમાં પ્રિય એવા મોદકનો પ્રસાદ ઘરે બનાવવાની પ્રથા હવે લુમ થવાના આરે છે. જોકે, કેટલાક ગણેશ ભક્તો હજી પણ ઘર માદક ના પ્રસાદ બનાવી રહ્યાં છ. પરંતુ મીઠાઈ બજારમાં વિવિધ પ્રકારના મોદક ની અન્ટી બાદ હવે મોદકનો પ્રસાદ સાથે સાથે 56 ભોગ પણ હવે રેડીમેઈડ મળતા થયા છે. ગણેશ ઉત્સવ દરમિયાન સિહોર ક જિલ્લામાં એવી કોઈ મીઠાઈની દુકાન ન હશ જ્યાં મોદક મળતા ન હાય. આ ઉપરાંત હાલમાં ગણશ મંડપમાં 50 ભોગનો ટ્રેન્ડ પણ વધુ ચાલતો હોવાથી મીઠાઈની દુકાનોમાં 56 ભોગ પણ રેડોમેઈડ મળી રહ્યા છે.સિહોરમાં કોરોના બાદ ગણેશોત્સવની ઉજવણી પણ ભવ્ય થઈ રહી છે સ્વાદ પ્રિય સિહોરીઅ ગણપતિબાપાન પ્રસાદ પણ વિવિધ ટેસ્ટમાં ધરાવી રહ્યાં છે. પહેલા ગણેશ મંડપમાં પ્રસાદમાં સાકરીયા દાણા, સાકર કે સાદા મોદકના પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ હવે ફ્લેવર્ડ મોદક સાથે બાપાને જાત જાતની મીઠાઈનો પ્રસાદ ધરાવી ભક્તોન આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બાપાને મોટા મોદક નો પ્રસાદ ધરાવવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો હોવાથી મીઠાઈની દુકાનોમાં મોટા માદકનું વેચાણ પણ થઈ રહ્યા છે. મીઠાઈની દુકાનોમાં હાલ ગણશોત્સવ દરમિયાન વિવિધ ફ્લેવર્ડના મોદક અને રેડીમેઈડ 56 ભોગનું વેચાણ જોવા મળી રહ્યૂછે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીની યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી; પોલીસે પતિ તેમજ સાસુ સસરા સામે ગુનો દાખલ કર્યો
કડી શહેરના તંબોળીવાસ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી યુવતીના લગ્નને હજી તો એક વર્ષ પણ થયું...
India के Warren Buffet कहे जाने वाले Rakesh Jhunjhunwala का हुआ निधन | India News| Hindi News|
India के Warren Buffet कहे जाने वाले Rakesh Jhunjhunwala का हुआ निधन | India News| Hindi News|
नशे में धुत आदमी ने Chhattisgarh Elections पर दावा किया, रोते हुए बूढ़ी मां ने सच बता दिया | Kanker
नशे में धुत आदमी ने Chhattisgarh Elections पर दावा किया, रोते हुए बूढ़ी मां ने सच बता दिया | Kanker
महाराष्ट्र के भिवंडी में गणेश मूर्ति पर पथराव, तनाव बढ़ा:पुलिस लाठीचार्ज में कई घायल
महाराष्ट्र के भिवंडी में मंगलवार देर रात गणेश विदाई जुलूस में गणेश मूर्ति पर पथराव हुआ, जिससे...
Bihar Politics: आज ही इस्तीफा दे सकते हैं Nitish Kumar- सूत्र | Tejashwi Yadav | RJD | JDU | Latest
Bihar Politics: आज ही इस्तीफा दे सकते हैं Nitish Kumar- सूत्र | Tejashwi Yadav | RJD | JDU | Latest