ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય...
વઢવાણ મેળામાં પ્રથમ દિવસે લોકગીતોની રમઝટ:આજે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે
સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે...
પ્રાકૃતિક ખેતીની શિબિરનું નદિનાથ મંદિર મુકામે આયોજન કરવામાં આવ્યું.
પ્રાકૃતિક ખેતીની શિબિરનું નદિનાથ મંદિર મુકામે આયોજન કરવામાં આવ્યું.
खत्म हुआ इंतजार, एयर टैक्सी को DGCA ने दी हरी झंडी, सबसे पहले इन शहरों में होगी लॉन्च
शहर की भीड़भाड़ भरी सड़कों पर फंसने के दौरान हम सभी के दिमाग में एक बात आती है कि काश अपनी...
લિખી ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આજ રોજ સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર તાલુકા માં લીખી ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા...