ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
રાધનપુર : ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ખાતે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન | SatyaNirbhay News Channel
ભોગ બનનાર ની ઉમર નો પુરાવો ન હોય અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી ન શકતા વરણામા પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકાયો.
વડોદરાના વરણામા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ મા નોંધાયેલ ફરિયાદ મુજબ રતનપુર નવીનગરી જી વડોદરા ખાતે રહેતા...