ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરના કુણવદર ગામે પરીણિતાના આપઘાતનો કેસ
BAGVADAR પોરબંદરના કુણવદર ગામે પરીણિતાના આપઘાતનો કેસ 25 09 2022
રાધનપુર ખાતે હિમોગ્લોબીન ચેકઅપનું આયોજન
#buletinindia #gujarat #patan
ડીસાના વાસણા (જૂનાડીસા) માં સસરાની જમીન પચાવી પાડવા પતિએ પત્ની પર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસામાં સસરાની જમીન પચાવી પાડવા માટે પત્નીને વારંવાર ત્રાસ આપી સસરિયાઓ મારતા હોવાની ઘટના સામે આવી...
राष्ट्रीय पल्स पोलियो टीकाकरण अभियान दिवस जन चेतना रैली को Adm सीलिंग नवरत्न कोहली द्वारा हरी झंडी दिखाकर किया रवाना
रविवार 30 जून को आयोजित होने वाले राष्ट्रीय पल्स पोलियो टीकाकरण अभियान दिवस की जानकारी आमजन तक...
गुडला जंक्शन पर मालगाड़ी के डिब्बे बेपटरी होने का मामला, अब तक की जांच में हादसे का ये कारण आया सामने
गुडला जंक्शन पर मालगाड़ी के डिब्बे बेपटरी होने का मामला, अब तक की जांच में हादसे का ये कारण आया...