ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nissan Magnite के इस पार्ट में आई खराबी, कंपनी ने जारी किया Recall
जापानी वाहन निर्माता Nissan की ओर से भारतीय बाजार में सब फोर मीटर सेगमेंट में एसयूवी के तौर पर...
Diwali Special| ડો સુમીત ગાજીપરા કલરવ બાળકોની હોસ્પિટલ| Dr. Sumit Gajipara| Kalrav children hospital
Diwali Special| ડો સુમીત ગાજીપરા કલરવ બાળકોની હોસ્પિટલ| Dr. Sumit Gajipara| Kalrav children hospital
JWRPUR જામકંડોરણા પંથકની સરકારી શાળામાં આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ 05-09-2022
JWRPUR જામકંડોરણા પંથકની સરકારી શાળામાં આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ 05-09-2022
पानी कैसे पचता हैं - how water is absorbed in body
पानी कैसे पचता हैं - how water is absorbed in body