ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Iran के सुप्रीम लीडर Ayatollah Ali Khamenei ने Israel को लेकर क्या कहा? (BBC Hindi)
Iran के सुप्रीम लीडर Ayatollah Ali Khamenei ने Israel को लेकर क्या कहा? (BBC Hindi)
કડી: નંદાસણમાં ઘર ખાલી કરાવવા બાબતે થયેલી હત્યામાં બે સગા ભાઈને મહેસાણા કોર્ટ આજીવન કેદની સજા ફટકારી
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં નંદાસણ ગામના નવાપરા ખાતે થોડા વર્ષ અગાઉ મકાન ખાલી કરાવવા મામલે બે...
Biparjoy Cyclone: गुजरात के तट से टकराएगा तूफ़ान, 37,000 लोगों को सुरक्षित जगह पहुंचाया गया
Biparjoy Cyclone: मौसम विभाग लगातार बिपरजॉय तूफ़ान के लिए चेतावनी जारी कर रहा है. 15 जून तक इसके...
रेल बजट 2024-25 : राजस्थान को रिकार्ड 9959 करोड़ रूपये के बजट का आवंटन
श्री अश्विनी वैष्णव, माननीय रेलमंत्री ने बजट में भारतीय रेलवे के लिए किए गए प्रावधानों पर दिनांक...