ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આચાર સંહિતા પહેલા કર્મચારીઓ લડી લેવાના મૂડમાં
આચાર સંહિતા પહેલા કર્મચારીઓ લડી લેવાના મૂડમાં
*দেৰগাঁৱৰ আমগুৰিত যোৰহাটত এদল দানৱৰূপী মানৱৰ হাতত অকালতে মৃত্যু হোৱা ছাত্ৰ নেতা অনিমেষ ভূঞাৰ
*দেৰগাঁৱৰ আমগুৰিত যোৰহাটত এদল দানৱৰূপী মানৱৰ হাতত অকালতে মৃত্যু হোৱা ছাত্ৰ নেতা অনিমেষ ভূঞাৰ...
उद्यमियों की समस्याओं का त्वरित करें निस्तारण जिला कलक्टर
उद्यमियों की समस्याओं का त्वरित करें निस्तारण जिला कलक्टर
মহানগৰীৰ পল্টনবজাৰত আৰক্ষীৰ অভিযান
◾মহানগৰীৰ পল্টনবজাৰত আৰক্ষীৰ অভিযান ।◾পল্টনবজাৰৰ সুমিয়া হোটেলৰ কোঠা নম্বৰ ২০৪ আৰু ২০৬ নম্বৰ ৰুমৰ...