ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના શિવરાજપુર ગામે મારામારીનો બનાવ ત્રણ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણના શિવરાજપુર ગામે મારામારીનો બનાવ ત્રણ લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય ૧૧૪...
UN के 75 साल पूरे होने के कार्यक्रम में शामिल हुए राजनाथ सिंह, भारत की स्थायी सदस्यता पर कही ये बात
संयुक्त राष्ट्र (UN) शांति स्थापना के 75 साल पूरे होने के मौके पर आयोजित एक संगोष्ठी को संबोधित करते हुए राजनाथ सिंह ने कहा कि अब समय आ गया है कि संयुक्त र
नई दिल्ली, दुनिया का सबसे अधिक आबादी वाला देश भारत, संयुक्त राष्ट्र सुरक्षा परिषद का स्थायी सदस्य...
Google Gmail में मिल रहा Gemini साइडबार, इन यूजर्स के लिए रोलआउट हो रही सर्विस
गूगल ने अपने I/O 2024 इवेंट में एलान किया था कि कंपनी बहुत जल्द गूगल वर्कस्पेस ऐप्स जैसे जीमेल...
শিৱসাগৰ নগৰত জিলা স্বাস্থ্যবিভাগৰ উদ্যোগত উপ ৰাষ্ট্ৰীয় প্ৰতিষেধক দিৱসত উপস্থিত থাকে নাজিৰাৰ মহকুমাধিপতি আয়ুসী জৈন।
শিৱসাগৰ নগৰত জিলা স্বাস্থ্যবিভাগৰ উদ্যোগত উপ ৰাষ্ট্ৰীয় প্ৰতিষেধক দিৱসত উপস্থিত থাকে নাজিৰাৰ...