ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ શહેર માં મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવી ના ૯૫ માં ઉર્ષનાં જુલુસમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે પીર મુફ્તી સૈયદ અમીરુદ્દીન નવસારવીના ૯૫ માં ઉર્ષની ઉજવણી...
5 થી 18 વર્ષના બાળકો માટે નેજલ વેક્સિન ટૂંક સમયમાં આવશે, ભારત બાયોટેક એ માંગી પરવાનગી.
કોરોના રસી પાંચથી 18 વર્ષની વયના બાળકો માટે પણ ઉપલબ્ધ થશે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના અભ્યાસ...
વડોદરા પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહને ચંદ્રક મેડલથી સન્માનિત કરાયા 2022 | Spark Today News Vadodara
વડોદરા પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહને ચંદ્રક મેડલથી સન્માનિત કરાયા 2022 | Spark Today News Vadodara
દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈને હાલોલ,ડભોઈ અને વાઘોડિયા તાલુકાના નદી કાંઠે વસેલા 33 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ.
પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત દેવ જળાશયની સપાટી તા.18/09/2023 ના રોજ 89.36 મીટર પર પહોંચી...