ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોર્ડિંગ પોઈન્ટ બદલવા પર રિફંડ નથી મળતું, જાણો શું કહે છે આ નિયમ
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરીને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જે લોકોને મુસાફરી કરવાની...
युव नेता उत्पल गोगोई को निखिलभारत कांग्रेस समिति ने हिमाचल प्रदेश कादलीय समन्वयक की जिम्मेदारीसौपी
युव नेता उत्पल गोगोई को निखिलभारत कांग्रेस समिति ने हिमाचल प्रदेश कादलीय समन्वयक की जिम्मेदारीसौपी
મહેમદાવાદ ની સ્કુલ માં તિથિ ભોજન અને વૃક્ષારોપણ નું પ્રોગ્રામ યોજાયો
આજ રોજ તા.૧૪/૯/૨૦૨૨ બુધવાર ના રોજ મહેમદાવાદ ખાતે ખાત્રેજ દરવાજા બહાર યાકુબપુરા પ્રાથમિક શાળામાં...
MCN NEWS| जगातील सर्व परिचारिका आरोग्य सेवेचा कणा आहेत.- डी. डी. राजपूत
MCN NEWS| जगातील सर्व परिचारिका आरोग्य सेवेचा कणा आहेत.- डी. डी. राजपूत