ગણેશ વિસર્જન નિમિત્તે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી. બરંડા દ્વારા પ્રજાજોગ અપીલ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. બરંડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આજ રોજ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોય જેમાં ફતેપુરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે. તેમજ પોલીસ પરિવાર વતી પી.એસ.આઈ. બરંડા દ્વારા પ્રજા ને અપીલ છે કે આ તહેવાર ભક્તિમય રીતે સાંતિપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ઉજવણી કરવામાં આવે તેવી પી.એસ.આઈ. સી.બી. બરંડા દ્વારા પ્રજા જોગ અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অভিযুক্ত ভিক্টৰ দাস আৰু জয়া কলিতাৰ বিষয়ে কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে....
অভিযুক্ত ভিক্টৰ দাস আৰু জয়া কলিতাৰ বিষয়ে কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে....
Eknath Shinde यांना Chagan Bhujbal त्यांच्या काळ्या दाढीवरून चिमटा काढतात तेव्हा... 🧔🏻👴🏻 #Shorts
Eknath Shinde यांना Chagan Bhujbal त्यांच्या काळ्या दाढीवरून चिमटा काढतात तेव्हा... 🧔🏻👴🏻 #Shorts
નાઈ સમાજ નું ગૌરવ..
નાઈ વાળંદ સમાજનું ગૌરવ હરસિધ્ધિ લીંબાણી.,,વર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી...
કેશોદ તાલુકામાં શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
કેશોદ તાલુકામાં શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી