બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवाजीराव यांनी सामान्य जनतेची सेवा केली पवार
शिवाजीराव पंडितांनी बीड जिल्ह्यातील सामान्य जनतेची सेवा निष्पृहपणे केली, आयुष्याची...
Attack On Sukhbir Singh Badal: सुखबीर बादल पर हमले के बाद हमलावर हुई BJP | Virendra Sachdeva
Attack On Sukhbir Singh Badal: सुखबीर बादल पर हमले के बाद हमलावर हुई BJP | Virendra Sachdeva
કોંગ્રેસ અધ્યક્ષઃ શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે, ટૂંક સમયમાં લેશે નિર્ણય!
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણીની જાહેરાત થતાં હવે તમામની નજર જી-23ના નેતાઓ પર ટકેલી છે....
नीट पीजी परीक्षा रद्द होने के बाद छात्रों में निराशा, विपक्ष ने भी सरकार पर साधा निशाना
NEET-PG की परीक्षा आज होने वाली थी लेकिन सरकार ने ठीक एक दिन पहले यानी 22 जून को ही ये परीक्षा...
શેઠ કે ટી હાઈસ્કૂલ નુ ગૌરવ
શેઠ કે.ટી. હાઈસ્કૂલ,ખેડબ્રહ્મા સામાન્ય પ્રવાહનું ગૌરવ
શાળાનું પરિણામ :- 94.25%
પ્રથમ...