બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सागर पानी भरवा जाऊ सा निजर लग जाए.........राजस्थानी लोक कलाकारों ने बिखेरी लोकरंगों की झलक
सागर पानी भरवा जाऊ सा निजर लग जाए.........
राजस्थानी लोक कलाकारों ने बिखेरी लोकरंगों की झलककजली...
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો
Jishnu Barua retires as Chief Secretary of Assam; Paban Kr Borthakur takes charge
Paban Kumar Borthakur took charge as the new Chief Secretary to the Government of Assam on...
চাহ ফেক্টৰীৰ শোষণৰ বিৰুদ্ধে মৰঙিত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সন্থাৰ প্ৰতিবাদ।
চাহ ফেক্টৰীৰ শোষণৰ বিৰুদ্ধে মৰঙিত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সন্থাৰ প্ৰতিবাদ।
কেঁচা চাহপাতৰ মূল্যৰ...
અભેટામાં આવેલ કૃષ્ણાનંદ આશ્રમે ગણપતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
અભેટામાં આવેલ કૃષ્ણાનંદ આશ્રમે ગણપતિ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો