બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આભડછેટ મુદ્દે રેલી યોજાઇ
વલભીપુર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આભડછેટ મુદ્દે રેલી યોજાઇ
વલભીપુર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા ખાતે તારીખ 3 ના રોજ યોજાશે
વલભીપુર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા ખાતે તારીખ 3 ના રોજ યોજાશે
Tiranga selling points inaugurated at Charaideo
In connection with "Azadi Ka Amrit Mahotsav", Charaideo District is all set to join the nation in...
શિનોરના માલસર ગામે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પુર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
શિનોરના માલસર ગામે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પુર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જિલ્લામાં સિથોલ શાળા ની બાળાએ ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ સ્થાન
છોટાઉદેપુર જિલ્લામાં સિથોલ શાળા ની બાળાએ ૭૦૦ માંથી ૬૪૫ ગુણ મેળવી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં...