બ્રિટનની રાણી એલિઝાબેથનું સ્કોટલેન્ડના બાલમોરલ પેલેસમાં 96 વર્ષની વયે ગુરુવારે તેમનું અવસાન થયું છે. તેમની તબિયત બગડી હતી ત્યારબાદ તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. મહારાણીની ઉંમર 96 વર્ષની હતી. બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીય હતા, મહારાણીએ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધ્યા બાદ ગુરુવારે સવારે તેમનો પરિવાર એબરડીનશાયરમાં તેમની સ્કોટિશ એસ્ટેટ ખાતે એકઠા થવાનું શરૂ કર્યું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બનશે, પ્રિન્સ ચાર્લ્સ 73 વર્ષ ની ઉંમર નાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इटावा में हुआ हनुमान चालीसा पाठ का आयोजन, सैनिकों की रक्षा की कामना
इटावा में हनुमान चालीसा पाठ का हुआ आयोजन, सैनिकों की रक्षा की कामना
इटावा
भारत और पाकिस्तान के...
শনিয়ে নিজৰ এটা চন্দ্ৰ ধ্বংস কৰি চাৰিওফালে আঙঠি বনাইছিল।
শনিয়ে নিজৰ এটা চন্দ্ৰ ধ্বংস কৰি চাৰিওফালে আঙঠি বনাইছিল।
বনকৰ্মী হেমকান্ত হাতিমুৰীয়াই ন্যায় নোপোৱা পৰ্যন্ত আমি আন্দোলন কৰি যাম - মটক যুৱ ছাত্ৰ সন্মিলন
বনকৰ্মী হেমকান্ত হাতিমুৰীয়াই ন্যায় নোপোৱা পৰ্যন্ত আমি আন্দোলন কৰি যাম - মটক যুৱ ছাত্ৰ সন্মিলন।...
Reliance Industries Q2 Results Impact | उम्मीद से बेहतर आए नतीजें, EBITDA में कितने % की आई बढ़त?
Reliance Industries Q2 Results Impact | उम्मीद से बेहतर आए नतीजें, EBITDA में कितने % की आई बढ़त?
ડીસા જલારામ મંદિર આગળ માનવ સેવા સંગથન દ્વારા કુંડા ચકલી ઘરનું વિતરણ કરાયું..
ડીસા જલારામ મંદિર આગળ માનવ સેવા સંગથન દ્વારા કુંડા ચકલી ઘરનું વિતરણ કરાયું..