ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધી એમ.જી.એસ.હાઇસ્કુલ,કાલોલ ના વિદ્યાર્થીઓ વોલીબોલ સ્પર્ધા મા ઝળક્યા
શુક્રવારના રોજ જિલ્લા વોલીબોલ સ્પર્ધા રણજીતનગર (ઘોઘંબા) મુકામે યોજાઇ હતી જેમાં ધી એમ.જી.એસ....
2024 Lok Sabha Election: SP प्रत्याशी Iqra Hasan ने कैराना में पलायन को लेकर क्या कुछ कहा सुनिए
2024 Lok Sabha Election: SP प्रत्याशी Iqra Hasan ने कैराना में पलायन को लेकर क्या कुछ कहा सुनिए
હરે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંપી વાયરસને લઈને મેનબજાર સહિતના વિસ્તારોમાં ગાયોને રસીકરણ કરાયું
હરે કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંબી વાયરસને લઈને મેનબજાર સહિતના વિસ્તારોમાં ગાયોને રસીકરણ...
Covid-19 के नए वेरिएंट FLiRT के मामले India में फैले, क्या इससे डरने की ज़रुरत है? | Sehat ep 880
Covid-19 के नए वेरिएंट FLiRT के मामले India में फैले, क्या इससे डरने की ज़रुरत है? | Sehat ep 880