ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजयगढ क्रिकेट लीग में सुपर ओवर में बनहरी से जीता विश्रामगंज
अजयगढ:-अजयगढ़ के रेंज कालोनी के आगे बनी फील्ड में चल रहे अजयगढ़ क्रिकेट लीग में आज बनहरी व...
મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતો ની આત્માની શાંતિ માટે વિધાનસભા અઘ્યક્ષાએ ભુજ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ...
असोनी ग्राम के पास दो मोटर बाइक आपस में टकराई एक की दर्दनाक मौत 3 लोग घायल घायलों को जिला चिकित्सालय किया गया रेफर अब तक मृतक का नहीं हो सका पीएम
पन्ना जिले के सलेहा थाना क्षेत्र अंतर्गत आने वाले असोनी...
5000 कारची चोरी, हत्या, 3 बायका 7 मुलं रिक्षाचालकाची 27 वर्षांची 'क्राईम फाईल'
5000 कारची चोरी, हत्या, 3 बायका 7 मुलं रिक्षाचालकाची 27 वर्षांची 'क्राईम फाईल'