ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी मायुमं की साइक्लोथोन रैली
मारवाड़ी युवा मंच सोनारी शाखा के सौजन्य से आज सोनारी नगर में एक साइक्लोथोन रैली निकाली गई जिसमें...
સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવતીકાલે નાત સરીફ મુકાબલાનું આયોજન
સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આવતીકાલે રવિવારે નાત સરીફ મુકાબલાનું આયોજન
৮০ বছৰীয়া অমিতাভ বচ্চন ব্যস্ত এখন নতুন ছবিৰ শ্বুটিঙত
৮০ বছৰীয়া অমিতাভ বচ্চন বৰ্তমান ব্যস্ত আন এখন নতুন ছবিৰ শ্বুটিঙত।
মানকাচৰৰত বিজুলী মহোৎসৱত
মানকাচৰৰ গোপালপুৰত বিজুলী মহোৎসৱ উদযাপন।
দক্ষিণ শালমাৰা মানকাচৰ জিলাত স্বাধীনতাৰ অমৃত মহোৎসৱৰ...
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયા
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયાઆવતીકાલે...