ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડ્રાઈવર વગરનું ટ્રેકટર શોરૂમ માં ઘુષ્યું.ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
ડ્રાઈવર વગરનું ટ્રેકટર શોરૂમ માં ઘુષ્યું.ડ્રાઈવર વગર ના ટેકટર નો વીડિયો થયો વાયરલ..
મહુવા સર્વ સમાજ સેવા કરવાની ભાવના રાખી પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા આશ્રમ નુ ખાત મર્હુત
મહુવા સર્વ સમાજ સેવા કરવાની ભાવના રાખી પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા આશ્રમ નુ ખાત મર્હુત
જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો #newsgujarati,
જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સિઝ કરાયો #newsgujarati,
केंद्र सरकारच्या धोरणाविरोधात शिरूर कॉंग्रेसच्या वतीने आंदोलन
केंद्र सरकारच्या धोरणाविरोधात शिरूर कॉंग्रेसच्या वतीने आंदोलन