ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शितल म्हात्रे यांच्यावर गुन्हा दाखल करून अटक करा! हेमा पिंपळे यांचा आरोप@india report
शितल म्हात्रे यांच्यावर गुन्हा दाखल करून अटक करा! हेमा पिंपळे यांचा आरोप@india report
LRD 2018/19 મહિલા અને પુરુષ ઉમેદવારોનું પૂરેપૂરું ૨૦% વેઈટિંગ લીસ્ટ ઓપરેટ કરવાની માંગણી
LRD 2018/19 મહિલા અને પુરુષ ઉમેદવારોનું પૂરેપૂરું ૨૦% વેઈટિંગ લીસ્ટ ઓપરેટ કરવાની માંગણી
Solar Eclipse 2023: ये सूर्य ग्रहण विशेष क्यों है? जानें इसका महत्व | Horoscope | Lunar Eclipse
Solar Eclipse 2023: ये सूर्य ग्रहण विशेष क्यों है? जानें इसका महत्व | Horoscope | Lunar Eclipse
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવ અંગે ધરતીપુત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવ અંગે ધરતીપુત્રો આઈ ખેડૂત...
शहर के समस्याओं को लेकर एसडीएम अबू रोड को दिया ज्ञापन
शहर में क्षतिग्रस्त सड़कों की समस्या के निराकरण और आवारा पशुओं पर त्वरित कार्रवाई...