ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के सौजन्य से साइक्लोथोन रैली संम्पन्न
मारवाड़ी युवा मंच के मोरानहाट शाखा के सौजन्य से साइक्लोथोन रैली संम्पन्न
BANASKANTHA: કાંકરેડના થરા ખાતે ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું|BJP office opens at Thara in Kankred
BANASKANTHA: કાંકરેડના થરા ખાતે ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું|BJP office opens at Thara in Kankred
દાહોદના ભરપોડા સર્કલ પર બર્થ એનેલઇઝર દ્વારા ચેકિંગ દરમિયાન લાખો રૂપિયા ઝડપાયા
દાહોદના ભરપોડા સર્કલ પર બર્થ એનેલઇઝર દ્વારા ચેકિંગ દરમિયાન લાખો રૂપિયા ઝડપાયા
Amitabh Bachchan Birthday Special अमिताभ की जिंदगी से क्या है वो किस्से जो बेहद खास है #birthday
Amitabh Bachchan Birthday Special अमिताभ की जिंदगी से क्या है वो किस्से जो बेहद खास है #birthday