ઉત્તરપ્રદેશના નિવાસી માનનીય *શ્રી ગૌરવભાઈ વર્મા* અને *શ્રી સચિતાનંદભાઈ પાઠક* ધ્રાંગધ્રા વિધાનસભામા પ્રવાસી તરીકે આવેલ અને તેમની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર મુકામે ભારતીય જનતા પાર્ટીના હોદેદારોશ્રીઓની મીટિંગનું આયોજન કરવામા આવ્યું હતુ તેમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાના ધારાસભ્યશ્રી *પરષોત્તમભાઈ સાબરીયા સાહેબ* , ધ્રાંગધ્રા શહેર પ્રમુખશ્રી *કિરીટસિંહ જાડેજા*, મહામંત્રીશ્રી *સંજયભાઈ ગોવાણી* અને *મહેશભાઈ ટાંક*, સંગઠનના હોદ્દેદારશ્રીઓ દરેક મોરચાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, દરેક શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ અને પ્રભારીશ્રીઓ તથા સોશિયલ મીડિયાના હોદેદારોશ્રીઓ તેમજ વરિષ્ઠ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના મોતત્રણ શ્રમિક સફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના મોતત્રણ શ્રમિક સફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ચિભડા ગામે વિજય દસમીના દિવસે શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના ચિભડા ગામે વિજયા દશમીના પવિત્ર તહેવારેના શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...
Rahul Gandhi Parliament Speech: Rahul ने कहा- अग्निवीर को करेंगे यूज एंड थ्रो, नहीं देंगे पेंशन
Rahul Gandhi Parliament Speech: Rahul ने कहा- अग्निवीर को करेंगे यूज एंड थ्रो, नहीं देंगे पेंशन
ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર ને અનાજ કરિયાણું વિતરણ કરવાનું સદ્દભાગ્ય મળ્યું
ગામ :- વીરેન્દ્રગઢ નરાલી નીમકનગર 25 કિટો વેચી હતી આજે અસહાય વૃદ્ધ માતાઓ તથા દાદા, એક સાથે 12 બાર...