રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાઇક અને નેકસા ગાડી વચ્ચે થયો હતો
બાઇક અને નેકસા ગાડી વચ્ચે થયો હતો
શ્યામ સુંદર મંદિર:-જાણો ઈતિહાસ ૩૫ મણના નિલમ પથ્થરની મુર્તીનો મહીમા
શ્યામ સુંદર મંદિર:-જાણો ઈતિહાસ ૩૫ મણના નિલમ પથ્થરની મુર્તીનો મહીમા
बांग्लादेश में तख्तापलट पर आया ममता बनर्जी का पहला रिएक्शन, BJP को लेकर कह दी ये बात
बांग्लादेश में हुए तख्तापलट पर पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने सोमवार (5 अगस्त) को...
মৰানত শ্ৰীকৃষ্ণৰ জন্মাষ্টমীৰ ব্যাপক প্ৰস্তুতি।
মৰানত শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমীৰ উপলক্ষে প্ৰতি নামঘৰে নামঘৰে পালনৰ ব্যাপক প্ৰস্তুতি চলাইছে।জ্যোতিপুৰ...
ગરબાડા એપીએમસીમાં દુકાનના પતરા તોડી અનાજ ની ચોરી ;વેપારીઓમાં ભયનો માહોલ
ગરબાડા તાલુકાના એપીએમસીમાં અજાણ્યા તસ્કરોએ દુકાન ના પતરા તોડી અનાજ ની ચોરી કરી ફરાર.
...