રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गिरिराज बोले- राहुल देश में गृह युद्ध कराना चाहते हैं:वे अशांति फैला रहे; खड़गे ने कहा था- BJP-RSS वाले बांटने-काटने की बात करते हैं
केंद्रीय मंत्री गिरिराज सिंह ने राहुल गांधी और कांग्रेस पर देश में गृह युद्ध उकसाने के आरोप लगाए...
JUST IN CHOPPER CRASH IN TAWANG (ARUNACHAL PARDESH)
JUST IN CHOPPER CRASH IN TAWANG (ARUNACHAL PARDESH)
Jaipur-Mumbai Express Train Firing: चलती ट्रेन में RPF जवान ने की Firing, ASI और 3 यात्रियों की मौत
Jaipur-Mumbai Express Train Firing: चलती ट्रेन में RPF जवान ने की Firing, ASI और 3 यात्रियों की मौत
26 જુલાઈ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે વડાપ્રધાન મોદી ની કારગિલ ની મુલાકાત
*✍️આજે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ આજે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી...
Kirit Somaiya, Sharad Pawar यांचं ईडी आरोपपत्रात नाव आल्याबद्दल काय म्हणाले?
Kirit Somaiya, Sharad Pawar यांचं ईडी आरोपपत्रात नाव आल्याबद्दल काय म्हणाले?