રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 । RJD के साथ जाने पर क्या बोले NITISH KUMAR? बजने लगी जबरदस्त तालियां! । BIHAR । AT2 ।
AAJTAK 2 । RJD के साथ जाने पर क्या बोले NITISH KUMAR? बजने लगी जबरदस्त तालियां! । BIHAR । AT2 ।
દાહોદ માં આ વખતે કોણ રાખશે રંગ? @Live24 NewsGujarat
દાહોદ માં આ વખતે કોણ રાખશે રંગ? @Live24 NewsGujarat
Reliance-Disney Merger News | भारत में 75 करोड़ दर्शकों तक होगी इसकी पहुंच, समझें Deal की बारिकियां
Reliance-Disney Merger News | भारत में 75 करोड़ दर्शकों तक होगी इसकी पहुंच, समझें Deal की बारिकियां
दरंग ज़िले में कोविद 19 का आतंक : बुधवार को 15 संक्रमित
राज्य के अन्य प्रांतो की तरह दरंग ज़िले में भी कोविद 19 का आतंक छा रहा है | जिला स्वास्थ्य बिभाग...
ભિલોડા ના નવાભવનાથ ખાતે સ્વ. અમૃતભાઈ જગાજી મકવાણા ની 15 મી મરણ તિથિ નીમિતે નવા ભવનાથ પ્રાથમિક શાળાન
ભિલોડા ના નવાભવનાથ ખાતે સ્વ. અમૃતભાઈ જગાજી મકવાણા ની 15 મી મરણ તિથિ નીમિતે નવા ભવનાથ પ્રાથમિક શાળાન