રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિધ્ધપુર નગરપાલિકા વોર્ડ નં ૨ ના સદસ્ય વિકાસ પટેલે આપ્યુ રાજીનામું
સિદ્ધપુર નગર પાલિકા દ્વારા કામ થતાં ન .પોતાના મતવિસ્તારના વિકાસના તથા રોજબરોજના લાઈટ, પાણી, સફાઈ...
Odisha में मीडिया के सामने असहमत दिखे Mamata Banerjee और रेल मंत्री Ashwini Vaishnaw, हुई तीखी बहस।
Odisha में मीडिया के सामने असहमत दिखे Mamata Banerjee और रेल मंत्री Ashwini Vaishnaw, हुई तीखी बहस।
नाथ़ जलाश्याचे ६वर्षानंतर संपुर्ण
२७ दऱवाजे उखडण्यात आले
औरंगाबाद:जायकवाडी धरणाच्या वरच्या भागात पावसाने संततधार लावली आहे . नगर , नाशिक जिल्हांतील सर्व...