રાજકોટ,તા.8 : રામાપીર ચોકડી પાસે રાજદિપ સોસાયટીમાં રહેતી પ્રિયંકા વારા નામની યુવતીએ ચાર દિવસ પહેલા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં તેને દમ તોડતા પરીવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.બનાવની વધુ વિગત અનુસાર, પ્રિયંકા લખુભાઇ વારા (આહિર) (ઉ.વ.18) ચાર દિવસ પહેલા ઘરે હતી ત્યારે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. જેને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં મૃતકના પિતા મજુરી કામ કરે છે અને ભાઇ બહેનમાં મોટી હતી. જેના મોતથી પરીવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi in Telangana: INDIA गठबंधन पर बरसे PM Modi, कहा- 'शक्ति' के लिए जान लगा दूंगा
PM Modi in Telangana: INDIA गठबंधन पर बरसे PM Modi, कहा- 'शक्ति' के लिए जान लगा दूंगा
MCN NEWS| वैजापुरात भारतीय संविधान दिन, महात्मा जोतिबा फुले पुण्यतिथी निमित्त व्याख्यान
MCN NEWS| वैजापुरात भारतीय संविधान दिन, महात्मा जोतिबा फुले पुण्यतिथी निमित्त व्याख्यान
ચાર બારા ગામે આજે યોજાયેલ વાચ્છરાભાની જાતરમાં માનવ મહેરામણ ઉમટ્યું
ચાર બારા ગામે આજે યોજાયેલ વાચ્છરાભાની જાતરમાં માનવ મહેરામણ ઉમટ્યું
Karnataka Psi Scam: पीएसआई भर्ती घोटाले की न्यायिक जांच के आदेश, जस्टिस बी वीरप्पा आयोग करेगा घोटाले की जांच
Karnataka Psi Scam: कर्नाटक की कांग्रेस सरकार ने पिछली भाजपा सरकार के दौरान हुई 545 PSIs...