દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Stocks Big Rally Prediction | आज बाजार खुलते ही कहां बनेगा मोटा मुनाफा? | Angel One Share Price
Stocks Big Rally Prediction | आज बाजार खुलते ही कहां बनेगा मोटा मुनाफा? | Angel One Share Price
745 ग्राम अवेैध मादक पदार्थ डोडा चुरा के साथ तीन आरोपी गिरफ्तार।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा ने बताया की थानाधिकारी पुलिस थाना गेण्डोली...
150 પશુઓ નું રેસ્કયું કરી જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યો
બ્રેકિંગ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસેથી ભેંસો...
વડોદરામાં પોલીસ જવાનના વાહન અડફેટે PSI નું કરૂણ મોત,બે બાળકો અને પત્ની નોંધારા બન્યા !
વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ અગાઉ અકસ્માતનો ભોગ બનેલા નારેશ્વર...
पानी, बिजली, चिकित्सा सुविधाओं की समीक्षा बैठक सम्पन्न’
पानी, बिजली एवं मौसमी बीमारियों संबंधी साप्ताहिक समीक्षा बैठक सोमवार को जिला कलक्टर अक्षय गोदारा...