દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নৱৰাত্ৰিৰ প্ৰথমদিনাই কামাখ্যাত মহিমা চৌধুৰী
নৱৰাত্ৰিৰ প্ৰথমটো দিনটোতে মা কামাখ্যাৰ আশিস ল’লে বলীউডৰ এসময়ৰ মোহময়ী অভিনেত্ৰী মহিমা...
Hero MotoCorp ने Mavrick को किया पेश, जानिए कितनी खास है कंपनी की ये फ्लैगशिप बाइक
Hero ने Mavrick के स्केच को ऑफिशियली रिवील किया है। इसमें एक चौड़ी वन-पीस सीट का पता चलता है जो...
Amid rising tiger attacks, Uttarakhand villages under curfew
Hundreds of villagers in northern India were under orders not to leave their homes after dark on...
RBI ने Paytm Payments Bank को दी बड़ी राहत, इस Bank से किया partnership | Latest News | N18V
RBI ने Paytm Payments Bank को दी बड़ी राहत, इस Bank से किया partnership | Latest News | N18V
खाद के साथ किसानों को जबरन अटेचमेंट किसानों में रोष
खाद के साथ किसानों को दिया जा रहा हे जबरन अटेचमेट, किसानों में रोष इटावा एक तरफ सरकार के...