દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 28 Oct 22 
 
                      नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 28 Oct 22
                  
   Nokia फोन बनाने कंपनी ने पेश किया The Boring Phone; खासियत जान रह जाएंगे हैरान 
 
                      Nokia डिवाइस बनाने वाली कंपनी HMD ने एक नया कीपैड फोन The Boring Phone पेश किया है। इस फोन में...
                  
   Best Weather Apps: एंड्रॉइड और आईफोन के बेस्ट 5 ऐप्स, बताएंगे कितनी है गर्मी 
 
                      अगर आप भी मौसम को देखकर अपना प्लान बनाते हैं तो हम आपके कुछ ऐसे ऐप्स लेकर आए है जो आपको आपके शहर...
                  
   
  
  
  
  