દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર જાવંત્રી ગામે બસ પર અસામાજિક તત્વોનો હુમલો | SatyaNirbhay News Channel
રાધનપુર જાવંત્રી ગામે બસ પર અસામાજિક તત્વોનો હુમલો | SatyaNirbhay News Channel
108MP कैमरा फोन Redmi Note 13 5G अब एक नए कलर में हुआ पेश, फटाफट चेक करें दाम
Redmi Note 13 5G को अब एक नए कलर में लाया गया है। शाओमी का यह फोन Chormatic Purple में भी खरीद...
MP समेत 17 राज्यों में बारिश, आंधी का आरेन्ज Alert.
MP समेत 17 राज्यों में बारिश, आंधी का ऑरेंज अलर्ट, 22 जून तक इन राज्यों में मानसून की एंट्री,...
স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে নাহৰকটীয়া খণ্ড বন বিষয়া কাৰ্যালয়ত জাতীয় পতাকা উত্তোলন কৰাৰ লগতে জাতীয় পতাকা বিতৰণ কাৰ্যসূচী ৰূপায়ণ
নাহৰকটীয়া খণ্ড বন বিষয়া কাৰ্যালয়ত জাতীয় পতাকা উত্তোলনৰ লগতে জাতীয় পতাকা বিতৰন কাৰ্যসূচী।