દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં એક ૧૫ વર્ષીય સગીરા ઉપર એક ઈસમે સગીરાની મરજી વિરૂધ્ધ સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . ગત તા .૦૬ મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલાપુર ગામે જસદણ ખાતે લાપસી પ્રસાદ મહોત્સવ ના અનુસંધાને માતાજી ના રથ નું શુભ પ્રસ્થા કરવામાં આવ્યો
લીલાપુર ગામે જસદણ ખાતે લાપસી પ્રસાદ મહોત્સવ ના અનુસંધાને માતાજી ના રથ નું શુભ પ્રસ્થા કરવામાં...
પોરબંદર ની આશા વર્કર બહેનો ની નિષ્ઠા ને સલામ #porbandar #ashaworkers #news
પોરબંદર ની આશા વર્કર બહેનો ની નિષ્ઠા ને સલામ #porbandar #ashaworkers #news
કલ્યાણ ગુરુઆશ્રમ ખાતેશ્રી શક્તિપુજન સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો
કલ્યાણ ગુરુઆશ્રમ ખાતેશ્રી શક્તિપુજન સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો