ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयराम रमेश ने दिया संसद की स्थायी समितियों से इस्तीफा, ट्वीट कर बताया क्यों लिया ये फैसला
नई दिल्ली, कांग्रेस के दिग्गज नेता जयराम रमेश ने संसद की स्थायी समितियों से इस्तीफा दे दिया है।...
मोदी 3.0 ने देश में नए और क्रांतिकारी बदलावों की नीव रखी: चुग
मीडिया से बातचीत करते हुए, भाजपा के राष्ट्रीय महामंत्री तरुण चुग ने प्रधानमंत्री नरेंद्र मोदी को...
ડાકોર નગર પાલિકા સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી માં ટાઇ પડી.
ડાકોર નગર પાલિકા ચૂંટણી ૨૦૨૫ પરિણામ જાહેર !
૭ વોર્ડ ની ૨૮ બેઠકો પર ભાજપ ૧૪ અને અપક્ષ ૧૪...
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
মৰাণ সমষ্টিৰ 153 নং কুশল নগৰ বুথত প্ৰধানমন্ত্ৰীৰ মন কী বাত্ অনুষ্ঠানত বিধায়ক চক্ৰধৰ গগৈ
ओम बिरला को लोकसभा स्पीकर बनाने पर शहर में खुशी की लहर, पटाखे चल कर मीठाई बांटी
लाखेरी - कोटा- बूंदी लोकसभा क्षेत्र के सांसद ओम बिरला को पुनः लोकसभा स्पीकर पद पर मनोनित करने पर...