ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IND Vs WI 5th T20: Yashasvi Jaiswal की ताबड़तोड़ बल्लेबाजी से टीम इंडिया को मिलेगी सीरीज पर जीत?
IND Vs WI 5th T20: Yashasvi Jaiswal की ताबड़तोड़ बल्लेबाजी से टीम इंडिया को मिलेगी सीरीज पर जीत?
ऊर्जा मंत्री बोले- विकास से चुनाव जीतना गलतफहमी:लोगों से मिलते-जुलते रहो, राम-राम करते रहो, 100% जीतोगे
प्रदेश के ऊर्जा मंत्री स्वत्रंत प्रभार हीरालाल नागर ने कहा- ये गलतफहमी है कि कोई विकास कराकर...
মৰিগাঁও জিলা দিৱসৰ বিশাল বৰ্ণাঢ্য সাংস্কৃতিক শোভাযাত্ৰাই মুহিলে অজস্ৰজনক
মৰিগাঁও জিলা দিৱসৰ বিশাল বৰ্ণাঢ্য সাংস্কৃতিক শোভাযাত্ৰাই মুহিলে অজস্ৰজনক । একপ্ৰকাৰ জনসমুদ্ৰত...
પાલીતાણા શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ,સપાટી 30.3 ઈંચે પહોંસી
પાલીતાણા શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ,સપાટી 30.3 ઈંચે પહોંસી
થાનગઢ શહેરના જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ કરી ટ્રાફિકજામ તથા ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી
થાનગઢ શહેરના જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ કરી ટ્રાફિકજામ તથા ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી