ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकार बनाने का दावा पेश करने से पहले लालकृष्ण आडवाणी से मिलने पहुंचे नरेंद्र मोदी, मुरली मनोहर जोशी से भी की मुलाकात
राष्ट्रीय जनतांत्रिक गठबंधन की बैठक में संसदीय दल का नेता चुने जाने के बाद प्रधानमंत्री नरेंद्र...
ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ ૨ બકરીની જાતિ ઘરે લાવવી જોઈએ, સારો ફાયદો થશે
બકરી પાલનઃ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બકરી ઉછેર આવકનો સારો સ્ત્રોત છે, પરંતુ બકરી પાલન...
आमदार सुभाष देशमुख यांनी घेतले तुळजाभवानी मातेचे दर्शन
तुळजापुरः- आमदार सुभाष देशमुख यांनी सहकुटुंब दि.२८ बुधवारी तिसऱ्या माळे दिनी श्री...
ઠાસરા પાલિકાના વૉર્ડ નં 1ભુલી તલાવડી વિસ્તારમાં પાલિકાની ઊભરતી ગટરો નું રાજ.. 300થી વધું રહીશો ને મુશ્કેલી.
૩૦૦થી વધુ રહિશોને મુશ્કેલી.
ઠાસરાની ભુલી તલાવડી વિસ્તારમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવાની...
महाकवि के सूर्यमल्ल मिश्रण के कृतित्व व व्यक्तित्व को किया याद
महाकवि के सूर्यमल्ल मिश्रण के कृतित्व व व्यक्तित्व को किया यादमहाकवि की प्रतिमा पर...