ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व आदिवासी दिवस मनाने को लेकर हुई बैठक
विश्व आदिवासी दिवस मनाने को लेकर हुई बैठकबून्दी। अखिल भारतीय आदिवासी महिला विकास परिषद बूंदी की...
দক্ষিণ মান্দাকাটাত জানাজা গৃহৰ আধাৰশিলা স্থাপন
জালুকবাৰী সমষ্টিৰ মান্দাকাটা গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত দক্ষিণ মান্দাকাটাত দেওবাৰে বিয়লি জানাজা গৃহৰ...
લમ્પી વાયરસ સામે અડીખમ ગુજરાત અસરગ્રસ્ત તમામ ૫૦૩૨૮ પશુઓને સારવાર આપવામાં આવી
લમ્પી વાયરસ સામે અડીખમ ગુજરાત
---
અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી
---
રાજ્યના...
कोरोना पर सीएम केजरीवाल ने की रिव्यू मीटिंग, बोले- ‘घबराने की जरूरत नहीं, हमारी तैयारी पुख्ता’
मुख्यमंत्री अरविंद केजरीवाल शुक्रवार को राजधानी में रिव्यू मीटिंग की। बैठक में वित्त मंत्री कैलाश...