ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
Money Making Express | Top 20 Stocks Quick Wrap Up:मौजूदा Cues के बीच अब इन स्टॉक्स पर लगा लें दांव?
West Bengal Storm: पश्चिम बंगाल के Jalpaiguri में चक्रवाती तूफान से 4 की मौत, अचानक क्यों आया तूफान?
West Bengal Storm: पश्चिम बंगाल के Jalpaiguri में चक्रवाती तूफान से 4 की मौत, अचानक क्यों आया तूफान?
તારીખ-૧૪/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અંગે ફતેપુરા T.D.O ને આવેદનપત્ર આપ્યુ હતું
આંગણવાડી વર્કર-હેલ્પરનાં માનદ વેતન વધારા સહીતનાં પડતર પ્રાણ પ્રશ્નો અંગે નિર્ણય કરવા માટે કરી...
ડીસામાં જોખમરૂપ ઝાડ દૂર કર્યાં
ડીસામાં બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે કચ્છી કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા...
VBA जिल्हाध्यक्ष अण्णा जाधव यांनी घेतली जिल्हाधिकाऱ्यांची भेट; विविध विषयांवर झाली चर्चा
गुहागर : वंचित बहुजन आघाडीचे रत्नागिरी उत्तर जिल्हाध्यक्ष अण्णा जाधव यांनी नूतन जिल्हाध्यक्ष एम....