ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তদন্ত কৰি পাৰ পোৱা নাই আৰক্ষীয়ে !
মাজুলীত ইখনৰ পিছত সিখন গাঁৱত অচিনাক্ত দুৰ্বিত্ত ৷
অসহায় আৰক্ষীৰ সাংবাদিক ৰ সন্মোখত বিফলতা...
History : 75000 साल पुराने Neanderthal का चेहरा कैसा दिखता था? (BBC Hindi)
History : 75000 साल पुराने Neanderthal का चेहरा कैसा दिखता था? (BBC Hindi)
Bharat Jodo Nyay Yatra: Congress नेता Rahul Gandhi की 'न्याय यात्रा' जल्द पहुंचेगी Mumbai | Aaj Tak
Bharat Jodo Nyay Yatra: Congress नेता Rahul Gandhi की 'न्याय यात्रा' जल्द पहुंचेगी Mumbai | Aaj Tak
ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનારા હાલોલ મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓ.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું આજરોજ વેબસાઈટના માધ્યમથી...
ધારીમાં ૧૪ વરસની વધુએક તરૂણીના અપહરણની ફરિયાદ નોંધાઈ
ધારીમાં ૧૪ વરસની વધુએક તરૂણીના અપહરણની ફરિયાદ નોંધાઈ