ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Eknath Shinde Live। मंत्रिमंडळ विस्ताराबाबत मुख्यंमत्री पाहा काय बोलतायेत, पाहा व्हिडिओ
CM Eknath Shinde Live। मंत्रिमंडळ विस्ताराबाबत मुख्यंमत्री पाहा काय बोलतायेत, पाहा व्हिडिओ
Iran समर्थित आतंकी संगठन IRGS के खिलाफ America ने Syria में की Air Strike | Israel-Hamas War
Iran समर्थित आतंकी संगठन IRGS के खिलाफ America ने Syria में की Air Strike | Israel-Hamas War
300 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ નું વિતરણ
300 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ નું વિતરણ
જાબાજ પત્રકારનું નિધન' : મહીસાગરના કાંઠેથી અનંતની યાત્રાએ નીકળી ગયા !
આણંદ જિલ્લામાં હંમેશા લોકપ્રશ્નોને વાંચા આપતા અને સમગ્ર જિલ્લા માટે જાગૃત લોકપ્રહરી ગણાતા...