ધ્રાંગધ્રા રામ મહેલ મંદીર ખાતે ત્રિદિવસીય રામચરિત માનસના પાઠનુ સમાપન મંહત શ્રીનુ શાલ પુષ્પો હાર સાથે કર્યું સન્માન,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલા રામ મહેલ મંદીર ખાતે શ્રી ફુલેશ્ર્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા ત્રિદિવસીય રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠો નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ મહેલ મંદીર ના મંહત શ્રી મહાવીર બાપુ, માલસર ના મહંત શ્રી ભરતદાસ બાપુ સહીત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રધુવશી સોશિયલ ગ્રુપ ધ્રાગધા ના પ્રમુખ પ્રવિણભાઇ પુજારા, ઉપર પ્રમુખ જીતુભાઇ કોટક ધ્રાગધા દરીયાલાલ મંદીરના સેવા સમીતિના પી જે ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રિદિવસીય ચાલતા રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ ના પાઠોનૂ આજરોજ પુર્ણાહુતી કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ઉપસ્થિત બન્ને મહંત શ્રી ઓ નું શાલ તથા પુષ્પો હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે મહા પ્રસાદ સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે સ્નેહ મિલન અને શૈક્ષણિક સમારોહ યોજાયો
ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે સ્નેહમિલન અને શૈક્ષણિક સમારોહ યોજાયો
આજરોજ તારીખ 29 10...
ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદનો મામલો | SatyaNirbhay News Channel
ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદનો મામલો | SatyaNirbhay News Channel
जयपुर में एसीबी की बड़ी कार्रवाई, 6 हजार रुपये की रिश्वत लेते हेरिटेज नगर निगम के हेल्थ इंस्पेक्टर गिरफ्तार
राजस्थान की राजधानी जयपुर में एंटी करप्शन ब्यूरो की टीम ने मंगलवार को बड़ी कार्रवाई की. एसीबी ने...
KALOL : ધનપુરા ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ.
#buletinindia #gujarat #kalol
१० दिवसांत अवैध नळांची यादी द्या
१० दिवसांत अवैध नळांची यादी द्या औरंगाबाद: अधिकृत आणि अनधिकृत नळांची यादी येत्या दहा दिवसांत सादर...