સિહોર શહેરની ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો
ડીસામાં વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનોએ એકબીજાને નવા વર્ષની...
'आपके मुह में घी-शक्कर' , स्वीडन में हिंदी मुहावरे का विदेश मंत्री एस जयशंकर ने क्यों किया इस्तेमाल
स्टॉकहोम,विदेश मंत्री एस जयशंकर इंडो-पैसिफिक मिनिस्ट्रियल फोरम (ईआईपीएमएफ) में भाग लेने के लिए...
कांग्रेस को कर्नाटक में मिला चुनाव प्रबंधन की कमजोरियों से उबरने का नया माडल, स्थानीय मुद्दों को दी वरीयता
बेंगलुरु। कर्नाटक में कांग्रेस के चुनाव प्रबंधन की रणनीति कामयाबी की किस दहलीज तक पहुंच पाई...
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજી મંદિરમાં દર્શન કર્યા
February 16, 2023 કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અંબાજીમાં મા અંબાના મંદિરમાં...
छात्रों के हितार्थ के लिए संगठन है कटिबद्ध- निर्मल चौधरी
जयपुर से कोटा जाते समय निवाई बाईपास पर एनएसयुआई के कार्यकर्ताओं ने पूर्व छात्रसंघ अध्यक्ष बाबूलाल...