સિહોર શહેરની ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा प्रत्याशी कृपाशंकर सिंह ने डोर टू डोर जनसंपर्क किये।
जनपद जौनपुर में,लोकसभा प्रत्याशी कृपाशंकर सिंह ने डोर टू डोर जनसंपर्क कियें।मालूम होकि जनपद...
उत्तर रेलवे के माणक नगर स्टेशन पर नॉन इंटरलोकिंग
कार्य के कारण अहमदाबाद मंडल की कुछ ट्रेनें प्रभावित अधिक जानकारी के लिए sms news को फॉलो करे...!
उत्तर रेलवे के कानपुर सेंट्रल-लखनऊ-ऐशबाग सेक्शन के माणक नगर स्टेशन पर अतिरिक्त लूप लाइन के संबंध...
Share Market Analysis | बाजार में Stability, खरीदारी का है मौका? | Nifty | Nifty IT | CNBC Awaaz
Share Market Analysis | बाजार में Stability, खरीदारी का है मौका? | Nifty | Nifty IT | CNBC Awaaz
सभी यात्रियों को मिलेगा कंफर्म टिकट! देश में चलेंगी तीन हजार नई ट्रेनें, पढ़िए क्या है रेल मंत्री का मेगा प्लान
नई दिल्ली। रेल मंत्री अश्विनी वैष्णव ने गुरुवार को कहा कि वह रेलवे की यात्री क्षमता...
અમદાવાદ-ચાંદલોડિયા'સરદારનગર તેમજ કુબેરનગર વિસ્તારમાં-સરકારી અનાજ ની કાળાબાજારી-અનાજ માફિયાઓ દ્વારા?
અમદાવાદ-ચાંદલોડિયા'સરદારનગર તેમજ કુબેરનગર વિસ્તારમાં-સરકારી અનાજ ની કાળાબાજારી-અનાજ માફિયાઓ દ્વારા?