સિહોર શહેરની ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા:-10 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ ટ્રેન રદ
મહેસાણા:-10 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ ટ્રેન રદ
Kargil Vijay Diwas: 'आतंकियों के आका भी सुन लें मेरी आवाज', करगिल में पाकिस्तान पर गरजे PM Modi
Kargil Vijay Diwas: 'आतंकियों के आका भी सुन लें मेरी आवाज', करगिल में पाकिस्तान पर गरजे PM Modi
Pakistan Election 2024: कड़ी सुरक्षा के बीच Pakistan में मतदान शुरु |Nawaz Sharif | Imran Khan | PTI
Pakistan Election 2024: कड़ी सुरक्षा के बीच Pakistan में मतदान शुरु |Nawaz Sharif | Imran Khan | PTI
पाटोद्यात संविधान दिन मोठ्या उत्सहात साजरा
पाटोदा (प्रतिनिधी) 26 नोव्हेंबर 1949 रोजी घटना समितीने संविधानाचा स्वीकार केला व 26 जानेवारी 1950...
ખંભાત કોલેજમાં મોરબી પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માટે પ્રાર્થનાસભા યોજાઈ.
મોરબી પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવગંત આત્માને શાંતિ અર્થે ખંભાત કોલેજમાં વિદ્યાર્થીઓએ તેમજ...