સિહોર શહેરની ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ. - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पिछले महीने इन लग्जरी कारों का रहा बोल-बाला, मर्सिडीज-बेंज ने मारा टॉप
Luxury cars Sales Repor Aug मर्सिडीज-बेंज 1021 इकाइयों की बिक्री के साथ टॉप पर है इसके बाद...
વડાપ્રધાન જ્યારે દેશના કોઈપણ રાજ્યમાં જાય ત્યારે ખાતમુહ્રત અને લોકાર્પણ કરવા માટે જાય છે – જીતુ વાઘાણી
ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ તે સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ...
રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર આવેદનપત્ર
રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર પોરબંદર ને જૂની...
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ ને નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નેજા
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ ને નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નેજા