ભાવનગર જિલ્લાનાં મહુવા સહિત સમગ્ર ગુજરાતનાં આંગણવાડી અને તેડાગર વર્કર બહેનો પોતાના નીચાં પગાર ધોરણ, કામગીરીની અંદર થતા વિવિધ શોષણ અને એમને મળવાપાત્ર પગાર ભથ્થાને લઈને સરકાર શ્રી સમક્ષ મૂકેલી માંગણીઓ સંદર્ભે આજ સુધી ભાજપ સરકાર એમની માંગણી સંતોષવા તૈયાર નથી ત્યારે જનહિતને સર્વોપરી સમજનાર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી આજે સમગ્ર ગુજરાતનાં આંગણવાડી તિડાગર મહિલાઓ બહેનો નાં સમર્થનમાં જોડાય છે અને મહુવા પ્રાંત અધિકારી અને મહુવા મામલતદાર શ્રી ને સમર્થનમાં આવેદન પાઠવીને આંગણવાડી અને તેડાગર બહેનોના પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણ નું ભાષણ કર્યું એ કરણી અને કથની માં અંતર છે કારણ ગુજરાતની એક લાખ બહેનોને ન્યૂનતમ વેતન દરથી પણ ઓછો પગાર ધોરણ રાખીને સરકારની યોજનાઓનું અમલીકરણ માટે ખૂબ જહેનત કરતી બહેનોની મહેનતને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર તમામ માંગણી સંતોષી એમનું શોષણ બંધ કરે એવી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ માગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारी वर्षा के कारण पहाडों से सिल्ट पानी के साथ सडक व गांव में आने से आवागमन में आ रही परेशानी
बूंदी। बुधवार रात को तलवास पंचायत क्षैत्र मे सायः 2 घंटे तक भारी बारिश के कारण जनजीवन अस्तव्यस्त...
কাজিৰঙাক লৈ কি কি নতুন পৰিকল্পনা ATDC ৰ
কাজিৰঙাক লৈ কি কি নতুন পৰিকল্পনা ATDCৰ।কাজিৰঙাত গুৰুত্বপূৰ্ণ মন্তব্য অসম পৰ্যটন উন্নয়ন নিগমৰ...
যোৰহাটত জাঁজী আৰু ব্ৰহ্মপুত্ৰৰ খহনীয়া পৰিদৰ্শন মন্ত্ৰী পীযুষ হাজৰিকাৰ
হাজৰীকাৰ নিৰ্দেশত পৰ্কুপাইনৰ কাম কৰি খহনীয়া ৰোধত সফলতা লাভ জলসম্পদ বিভাগৰ
জলসম্পদ মন্ত্ৰী...
Ramdas Kadam: Uddhav Thackeray मुख्यमंत्री बनण्याच्या रात्री काय झालं? | Sharad Pawar | Shiv Sena
Ramdas Kadam: Uddhav Thackeray मुख्यमंत्री बनण्याच्या रात्री काय झालं? | Sharad Pawar | Shiv Sena
धामणगाव रेल्वे तालुक्यातील अतिवृष्टीमुळे बाधित शेतकरी
अतिवृष्टीबाधित शेतकऱ्यांना तात्काळ मदत मिळवून देण्यात येईल .शासन अतिवृष्टीबाधित शेतकऱ्यांच्या...