સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે.નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડના માલવણ ગામ ખાતે બુટલેગર દ્વારા 19 જેટલા ગૌવંશને અડફેટે લીધા
વલસાડ તાલુકાના માલવણ ગામ ખાતે નવસારી જતા હોસ્ટેલ હાઈવે ઉપર કાર દ્વારા કાર ગફલત ભરી રીતે ચલાવાતા...
ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানৰ এলেকা ২৯৯.১৪ বৰ্গ কিলোমিটাৰলৈ দ্বিতীয় সংযোজন হিচাবে বৃদ্ধি পালে
১৯০০ চনলৈকে মানৱ বসতি গাওঁ হিচাবে থকা আৰু পিছলৈ মানৱৰ দ্বাৰা পৰিত্যক্ত হৈ অসমৰ স্বাভিমানৰ প্ৰতীক...
ફરી એકવાર સુવિખ્યાત માધવરાયજી પ્રભુ નું મંદિર પાણીમાં થયું ગરકાવ
ફરી એકવાર સુવિખ્યાત માધવરાયજી પ્રભુ નું મંદિર પાણીમાં થયું ગરકાવ
बीजेपी मे इस्तीफो की बाढ देखने के बाद चोटाला ने बीजेपी के मजे लेते हुयेे लिखा की एक इस्तीफा पोर्टल भी बनाया जाये
बून्दी। रविवार को भजन गायक कन्हैया मित्तल के भाजपा छोडने के बाद पूरे देश मे चर्चाओ का बाजार गर्म...
কটন বিশ্ববিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যাপক, প্ৰগতিবাদী, বিশিষ্ট সমাজসেৱক বিশ্বজিৎ চক্ৰৱৰ্তীৰ দেহাৱসান
কটন বিশ্ববিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যাপক, প্ৰগতিবাদী, বিশিষ্ট সমাজসেৱক বিশ্বজিৎ চক্ৰৱৰ্তীৰ দেহাৱসান