ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.11 - 9 - 2022 ને આવતા રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે 2 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ( 98243 93405 ) એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર ના પાલડી સરકારી જમીન નો વિવાદ સામે આવ્યો
સિહોરના પાલડી ગામેથી સરકારી જમીન પરનો વિવાદ સામે આવ્યો છે પાલડીના મનસુખ કુંભાર અને શાંતિ કુંભાર...
Asian Games 2023: एशियन गेम्स में टूट गए सारे रिकॉर्ड, अबतक 102 मेडल्स पर कब्जा | Top Hindi News
Asian Games 2023: एशियन गेम्स में टूट गए सारे रिकॉर्ड, अबतक 102 मेडल्स पर कब्जा | Top Hindi News
पन्ना पुलिस द्वारा फरार आरोपी को किया गया गिरफ्तार
पुलिस मुख्यालय भोपाल द्वारा नशा मुक्ति के संबध मे चलाये जा रहे अभियान को दृष्टिगत...
नरेश मीणा को रिहा करने की मांग, समाज जन व जनप्रतिनिधियों ने प्रदर्शन कर सौंपा ज्ञापन
कनवास. टोंक जिले के समरावता गांव में पिछले दिनों हुई घटनाक्रम को लेकर क्षेत्र के सर्वसमाजों के...
शहरात सुमारे 300 किलो भगर अन्न व औषध प्रशासनाने केली जप्त@india report
शहरात सुमारे 300 किलो भगर अन्न व औषध प्रशासनाने केली जप्त@india report