ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.11 - 9 - 2022 ને આવતા રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે 2 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ( 98243 93405 ) એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અરે બાપરે..આ શું... ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ કાર 
 
                      અરે બાપરે..આ શું... ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ કાર
                  
   शहाजनपुर चकला  ग्रामपंचायत येथील सुरळीत पाणीपुरवठा होत नसल्याबाबत ग्रामस्थ महिला आक्रमक 
 
                      शहाजनपुर चकला ग्रामपंचायत येथील सुरळीत पाणीपुरवठा होत नसल्याबाबत ग्रामस्थ महिला आक्रमक
                  
   અમદાવાદમાં નરાધમ પિતાએ જ પુત્રીને પીંખી નાખી... 
 
                      અમદાવાદઃ શહેરમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં...
                  
   32MP अल्ट्रा क्लियर सेल्फी कैमरा वाले Oppo F27 5G की पहली सेल हुई लाइव, चेक करें दाम 
 
                      ओप्पो ने अपने भारतीय ग्राहकों के लिए आर्मर बॉडी वाला फोन Oppo F27 5G लॉन्च किया है। इस फोन को...
                  
   રાજકોટ પદ્મકુવાર હોસ્પિટમાં  તંત્ર ની બેદરકારીના લીધે  દર્દીઓ પરેશાન 
 
                      રાજકોટ પદ્મકુવાર હોસ્પિટમાં તંત્ર ની બેદરકારીના લીધે દર્દીઓ પરેશાન
                  
   
  
  
  
  
   
   
  