કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ ગણપતિના દર્શન કરી,પૂજા અર્ચના કરી જન સુખાકારી માટે પ્રાર્થના કરી.

➡️ ધર્મ - ભક્તિ અને આસ્થા સાથે ઉજવતા વિઘ્નહર્તા શ્રીગણપતી દાદાનાં ઉત્સવ "ગણેશ ઉત્સવ" અંતર્ગત બસેરા સોસાયટી - કામરેજ ખાતે ગજાનંદ શ્રીગણપતી દાદાની પુજા અર્ચના, આરતી અને દર્શન કર્યા, વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

➡️ મીરા સોસાયટી - કામરેજ ખાતે ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશ સુધી ઉજવવામાં આવતાં ગણેશ ઉત્સવ પ્રસંગે હાજરી આપી, વિધ્નહર્તા ગજાનંદ શ્રીગણપતી દાદાનાં દર્શન કર્યા અને જન સુખાકારી માટે પ્રાર્થના કરી...

➡️ નીલકંઠ સોસાયટી - કામરેજ ગામ ખાતે વિધ્નહર્તા ગજાનંદ શ્રીગણપતી દાદાની પુજા અર્ચના - આરતી કરી, વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત પાઠવી, વિધ્નહર્તા શ્રીગણપતી દાદાનાં ચરણોમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી.

➡️ પોલારીશ મોલ - પુણા કેનાલ રોડ ખાતે વિધ્નહર્તા ગજાનંદ શ્રીગણપતી દાદાની પુજા અર્ચના, આરતી કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી...

આ વેળાએ કોર્પોરેટરશ્રી દિનેશભાઈ રાજપુરોહિત, દર્શનીબેન કોઠીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

➡️ સુખ સ્વપ્ન સોસાયટી - વેલંજા ખાતે વિધ્નહર્તા શ્રી ગજાનંદ શ્રીગણપતી જીની પુજા અર્ચના, આરતી કરી વિસ્તારના લોકો સાથે શુભેચ્છા મુલાકાત પાઠવી, વિધ્નહર્તા ગજાનંદ શ્રીગણપતી દાદાનાં ચરણોમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી.

ઉલ્લેખનીય છે કે કામરેજ વિધાનના સભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લે ગણપતિ દાદા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે ગણેશજીની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે, નાગરિકોનું સ્વાસ્થ જળવાઈ રહે અને ગણેશજી તમામ નાગરિકોના કષ્ટ હરી સુખપ્રદ જીવન અર્પે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ આયોજકો, સંચાલકો, ગણેશોત્સવની ઉજવણીમાં સામેલ થનાર તમામ લોકો અને ભાવિક ભકતોને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.