ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના ખેડા ગામેથી ૩૦,૫૧૬ /- ના વિદેશી દારૂ , બાઈક સાથે ખેપિયો પકડાયો
પાવીજેતપુર તાલુકાના ખેડા ગામેથી વિદેશી દારૂની ખેપ મારનાર ખેપિયાને ૩૦,૫૧૬/- ના વિદેશી દારૂ...
MCN NEWS| देशात विकासाचे वारे वाहत असून संपूर्ण देश प्रगतीच्या दिशेने-डॉ. भागवत कराड
MCN NEWS| देशात विकासाचे वारे वाहत असून संपूर्ण देश प्रगतीच्या दिशेने-डॉ. भागवत कराड
बूंदी जिले के किसानों की समस्याओं को लेकर राज्य किसान आयोग अध्यक्ष से मिले अनिल जैन
भाजपा बूंदी जिला प्रवक्ता और जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने बुधवार को जयपुर में...
રાજુલા તાલુકા ના રામપરા - ૨ ગામેથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા ત્રણ ઝડપાયા.
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના રામપરા - ૨ ગામેથી આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી...