ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024 Voting: Kairana में सपा प्रत्याशी Iqra Hasan ने किया मतदान, कही ये बड़ी बात
Lok Sabha Election 2024 Voting: Kairana में सपा प्रत्याशी Iqra Hasan ने किया मतदान, कही ये बड़ी बात
આટકોટ ગ્રામ પંચાયતમાં પડેલ ભંગાર બારોબાર વેચી નાખતા વેચાણ કરેલ ભંગાર પાછો મુકવામાં આવ્યો હતો.
આટકોટ ગ્રામ પંચાયતમાં પડેલ ભંગાર બારોબાર વેચી નાખતા વેચાણ કરેલ ભંગાર પાછો મુકવામાં આવ્યો...
मोकाट जनावराकडे जालना नगरपरिषद लक्ष देणार का?
मोकाट जनावराकडे जालना नगरपरिषद लक्ष देणार का?
जनावरामुळे शहरवासी त्रस्त झाले आहेत जालना...
Cyclone Michaung: Chennai में चक्रवाती तूफान से 8 लोगों की मौत, 12 फ्लाइट्स हुई रद्द | cyclone News
Cyclone Michaung: Chennai में चक्रवाती तूफान से 8 लोगों की मौत, 12 फ्लाइट्स हुई रद्द | cyclone News