5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अन्नाभाऊ साठे की 105 जयंती पर 2
अन्नाभाऊ साठे की 105 जयंती पर 2
પ્રાંતિજ અવરઓન ઈંગ્લિશ મિડિયમ સ્કુલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો
પ્રાંતિજ અવરઓન ઈંગ્લિશ મિડિયમ સ્કુલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો
महात्मा गांधी विद्यालय में अपने बच्चों को प्रवेश दिलाने वाले अभिभावकों के लिए सुनहरा मौका
शहर के बालचंद पाड़ा स्थित अंग्रेजी माध्यम राजकीय विद्यालय में बड़ी हुई सीटों पर प्रवेश प्रक्रिया...
સોનાના વેપારીઓ સાથે થયેલી વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ૪ શખ્સને ઝડપી લીધા
સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જવારચોક ધર્મભક્તી નામના કોમ્પલેક્ષમા...
आम सिर दर्द से ऐसे अलग होता है माइग्रेन का दर्द, इन संकेतों से करें पहचान
माइग्रेन के दर्द के बारे में आपने सुना होगा लेकिन क्या आप जानते हैं कि आम सिर दर्द और माइग्रेन...