5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लातूर जिल्ह्यातील सोनवती गावात बोरवेल मधून आपोआप येत असलेले पाणी
लातूर जिल्ह्यातील सोनवती गावात बोरवेल मधून आपोआप येत असलेले पाणी
અમરેલી એસ.પી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ઇન્સ્પેકટર દેસાઈ સાહેબને પ્રશાંતપત્ર આપી સન્માનિત કર્યા
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પી આઈ તરીકે ફરજ બજાવતાં...
અવાણિયા ગામના પાટિયા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો ,1 નું મોત 3-4 લોકો ઇજાગ્રસ્ત
અવાણિયા ગામના પાટિયા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો ,1 નું મોત 3-4 લોકો ઇજાગ્રસ્ત
રાજ્ય સરકાર નો જંત્રી અંગે મહત્વ નો નિર્ણય
▪️ BREAKING NEWS,, રાજ્ય સરકારનો જંત્રી અંગે મહત્વનો નિર્ણય,,,જંત્રીના દરમાં કરાયેલો વધારો હાલ...
ઉના સામતેર ગામે ગ્રામપંચાયત સંચાલિત શાળા ને ગ્રાન્ટ ફરવવા કરાઈ માંગ
ઉના સામતેર ગામે ગ્રામપંચાયત સંચાલિત શાળા ને ગ્રાન્ટ ફરવવા કરાઈ માંગ