5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોરવા વિસ્તાર માં જન સંવાદ કાર્યક્રમ આમ આદમી પાર્ટી નો યોજાયો
ગોરવા વિસ્તાર માં જન સંવાદ કાર્યક્રમ આમ આદમી પાર્ટી નો યોજાયો
Hero Xpulse 210 फिर टेस्टिंग के दौरान हुई स्पॉट, देखने के लिए मिलेंगे कई बदलाव
Hero Xpulse 210 को भारत में टेस्टिंग के दौरान स्पॉट किया गया है। जिसे देखने के बाद कहा जा रहा है...
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથે જન સંવાદ કાર્યક્રમ યોજાયો
ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ એલ વાધેલાની સૂચનાથી રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ...
কল এণ্ড ফিক্স নামৰ সংস্থাটোৰ বিৰুদ্ধে সৰৱ চাৰিটা সংগঠন
কল এণ্ড ফিক্স নামৰ সংস্থাটোৰ বিৰুদ্ধে তিনিচুকীয়াত সৰৱ চাৰিটাকৈ সংগঠন ৷ জিলা উপায়ুক্তৰ জৰিয়তে...