5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मिट्टी के दीपों का दीपावली पर्व हो अधिकाधिक उपयोग
दीपावली पर्व के मद्देनजर जिले कुम्हार एवं ग्रामीणों आदि द्वारा मिट्टी के दीपक बनाए जाते है और...
કાલોલના સાલીયાવ ગામમાંથી પોલીસે ૩૭ હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો.બૂટલેગર ફરાર
કાલોલ પોલીસને મળેલી બાતમી અનુસાર કાલોલ તાલુકાના સાલીયાવ ગામ ખાતે રહેતો ગોવિંદભાઈ બાલુ ભાઈ સોલંકી...
કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Singer:-Dinesh Vaghasiya Bhajan
કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Singer:-Dinesh Vaghasiya Bhajan
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!