5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Punjab के पूर्व CM Channi और Bittu में तीखी बहस पर सुनिए क्या बोले CM Bhagwant Mann ? | Aaj Tak
Punjab के पूर्व CM Channi और Bittu में तीखी बहस पर सुनिए क्या बोले CM Bhagwant Mann ? | Aaj Tak
પાલીતાણા હસ્તગીરી તીર્થ પર 5000 સહેલાણીઓએ મુલાકાત કરી
પાલીતાણા હસ્તગીરી તીર્થ પર 5000 સહેલાણીઓએ મુલાકાત કરી
কৌপাটীত অচিনাকী মৃতদেহ উদ্ধাৰ
দৰং আৰু ওদালগুৰি জিলাৰ সীমান্ত কৌপাটীত অচিনাকী মৃতদেহ উদ্ধাৰ।কৌপাটীৰ মৰা-ধনশ্ৰী নৈত উপঙি আছে...
पक्का मकान ढ़हने से दो बहने मलवे में दबी, एक की मौत, दूसरी कोटा रैफर, अधेड़ का शव मिला
बूंदी। जिले के लाखेरी थाना क्षेत्र में के नाडी भावपुरा गांव में बरसात की सीलन के चलते एक पक्का...