5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન) નિમિત્તે સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી . જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 23 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શાળામાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શિક્ષણ કાર્ય કરવાનો અનુભવ મેળવ્યો હતો. જેમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પટેલ હેત અશોકભાઈએ આચાર્ય તરીકેની તથા સોઢા યુવરાજ અને ચૌહાણ નિકુંજ કુમારે સેવક તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમના અંતે સર્વ શિક્ષક મિત્રોએ પોતપોતાના શૈક્ષણિક કાર્યના અનુભવો રજૂ કર્યા હતા. અંતે નાસ્તો કરીને સર્વે છૂટા પડ્યા હતા. સેવક તરીકેની ભૂમિકા ભજવનાર બંને વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ.જી. પટેલે સર્વ શિક્ષક મિત્રોને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પી. એ કિશ્ચિયને કર્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કનેરા ખાતે સેવાસેતુનો ૮મા તબક્કાનો કાર્યક્રમ યોજાયો
ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ કરતા કેબિનેટ મંત્રી અર્જુન સિંહ
...
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર" કાર્યક્રમ યોજાયો
Kanhaiya Kumar पर Election Campaign के दौरान हमला हुआ, Delhi में माला पहनाने आए लड़के ने पीटा
Kanhaiya Kumar पर Election Campaign के दौरान हमला हुआ, Delhi में माला पहनाने आए लड़के ने पीटा
ચર્ચા: આજે આમ આદમી પાર્ટીના
કેજરીવાલ જૂનાગઢના મહેમાન
2 કોંગ્રેસી કોર્પોરેટરની આપમાં જવા ચર્ચા પર
પૂર્ણવિરામ મુકાયું
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય...