ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામમાં ભાદરવી સુદ નોમના દિવસે રામદેવપીર મંદિર થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામાપીરની ભક્તો જોડાયા હતા.વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ઉપસ્થિત ભક્તો ને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભા યાત્રા દરમિયાન રામાપીર ના દર્શન કરવા ભુમસ સહિત આસપાસ ના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
६६ व्या धम्मचक्र परिवर्तन दिनाच्या सर्व जनतेला शुभेच्छा माजी गृहराज्यमंत्री संजय बनसोडे
६६ व्या धम्मचक्र परिवर्तन दिनाच्या सर्व जनतेला शुभेच्छा माजी गृहराज्यमंत्री संजय बनसोडे
માંગરોળના વાડલા ગામેથી ગુમ થયેલ ૧૩ વર્ષિય બાળકનો મૃતદેહ તેમનાજ કુવામાંથી મળી આવ્યો
માંગરોળના વાડલા ગામેથી ગુમ થયેલ ૧૩ વર્ષિય બાળકનો મૃતદેહ તેમનાજ કુવામાંથી મળી આવ્યો
Dasara Melava : Uddhav Thackeray, Eknath Shinde यांना कट्टप्पा का म्हणाले? | Shiv Sena
Dasara Melava : Uddhav Thackeray, Eknath Shinde यांना कट्टप्पा का म्हणाले? | Shiv Sena
વોટબેંક નુ રાજકારણ, દશકાઓ જુની વોટબેંક ની રાજનીતિ : મુસ્લિમો માટે મનોમંથન
વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સહિત સહુકોઈ...
ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી...