આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा सकती है सांसदी
Raghav Chadha की Amit Shah ने खोली पोल, ‘फर्जी हस्ताक्षर’ मामले में बुरे फंसे, जा...
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
दो बार पी लो - थकान, कमज़ोरी, हाथ पैर कमर दर्द, खून की कमी 100 साल तक नहीं होगी
दो बार पी लो - थकान, कमज़ोरी, हाथ पैर कमर दर्द, खून की कमी 100 साल तक नहीं होगी
गोंदिया || मुल्ला गावात भर पावसाळ्यात अग्नी तांडव..
गोंदिया || मुल्ला गावात भर पावसाळ्यात अग्नी तांडव..
देशात माहिती अधिकार कायदा 'व्हेंटीलेटर' वरच?,१८ वर्षानंतरही कलम ४ अपूर्णच
देशात माहिती अधिकार कायदा 'व्हेंटीलेटर' वरच?,१८ वर्षानंतरही कलम ४ अपूर्णच