આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અકસ્માતમાં ઇજાગ્રસ્તના વ્હારે આવી ધારાસભ્યએ માનવતા નિભાવી.
ખંભાતના મોસમપરા વિસ્તારમાં સાયકલ અને એકટીવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.જે દરમિયાન ધારાસભ્ય...
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને યોજાઈ પત્રકાર પરિષદ
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને યોજાઈ પત્રકાર પરિષદ
પાટણ જિલ્લા...
જુનાગઢ સિવિલ હોસ્પીટલ માં આવેલ કેદી વોર્ડમાંથી કેદી થયો ફરાર
જુનાગઢ સિવિલ હોસ્પીટલ માં આવેલ કેદી વોર્ડમાંથી કેદી થયો ફરાર
સાંતલપુર : જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી | SatyaNirbhay News Channel
સાંતલપુર : જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી | SatyaNirbhay News Channel