આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवंत मान की सरकार डिफाल्टर हो रही है
भगवंत मान की सरकार डिफाल्टर हो रही है बिजली विभाग को 15 दिसंबर को सब्सिडी का करोडो रुपए की अभी तक...
જેસર તાલુકાના પીપરડી-રાણીગામ જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં
જેસર તાલુકાના પીપરડી-રાણીગામ જતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે , ગામના લોકો અત્યંત પરેશાનીનો...
કઠલાલ તાલુકાની જમણી પ્રા.શાળામાં દાદા ની યાદ માં વોટર કુલર નું દાન
જમણી પ્રા.શાળા માં ગામના રહીશ કુ.કિષ્ના બેન મનિષભાઈ પટેલે પોતાના દાદા સ્વ.વિનોદભાઈ સતિષભાઈ પટેલ...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા *અર્બન નકસલી*શબ્દનો ઉપયોગ કરવામાં અવતા આદિવાસી સમાજ મા નારાજગી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા *અર્બન નકસલી*શબ્દનો ઉપયોગ કરવામાં અવતા આદિવાસી સમાજ મા નારાજગી