આજરોજ તળાવ શેરી ધ્રાંગધ્રા ખાતે શ્રી ગજાનન ગણપતિદાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મંડળ ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ના શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર પાઠ ધૂન ભજન કાર્યક્રમ યોજાયો હતો આ શુભ અવસરે શ્રી દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિના શ્રી પ્રકાશભાઈ રાજવિર તથા શ્રી જીતુભાઈ કોટક શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા વોર્ડ નંબર - 6 ના સુધરાઈ સભ્યશ્રી હિરેનભાઈ કાનાબાર તથા પૂર્વ સુધરાઈ સભ્યશ્રી ઈન્દ્રસિંહ જાડેજા તથા મંડળના શ્રી નાનભાભાઈ ઝાલા તથા વિસ્તારના શ્રી બિરજુભાઈ દક્ષિણી તથા યુવાન શ્રી રવિ ત્રિકમાણી ઉપસ્થિત રહેલ આ શુભ અવસરે આ વિસ્તારના રઘુવંશી સમાજના યુવાન સેવાભાવી સ્વ. શ્રી ઘનશ્યામભાઈ ત્રિકમાણીની સેવા અને વિસ્તારની પારિવારિક ભાવનાને યાદ કરતા હાજર સૌ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભાવુક થયેલ અને તેઓની હાજરીની અનુભુતિ કરેલ સમગ્ર પાઠનું સુંદર આયોજન બહેન શ્રી ભારતિબેન ત્રિકમાણી તથા શ્રી હિરેનભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Beauty Tips: चेहरे पर मौजूद दाग-धब्बे नहीं हो रहे हैं दूर, तो ट्राई करें लेमनग्रास से बनने वाले ये फेस पैक्स
लेमनग्रास स्किन के लिए बहुत ही फायदेमंद होती है। इसके इस्तेमाल से चेहरे के दाग- धब्बे दूर होते...
समरसता यात्रा को लेकर गुनौर एसडीएम ने ली संबंधित अधिकारीओ कर्मचारीओ की बैठक
संत शिरोमणि श्री रविदास जी की रूट क्रमांक 5 की समरसता यात्रा पन्ना जिले में 2 से 4 अगस्त...
नापिकी मुळे गणेश सारूक यांची आत्महत्या
केज तालुक्यात मागिल महिनाभरापासून सुरू असलेल्या संततधार पावसामुळे शेतातील काढणीस आलेलं सोयाबीन व...
તાલુકા કક્ષાના કલા મહાકુંભનો કાર્યક્રમ મોડેલ ડે સ્કૂલ સણોસરામાં યોજાયો
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકા કક્ષાના કલા...
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 05.03.24 ના રોજ દાહોદ શહેરના ૧૧ કેવી એલ.આઇ.સી ફીડર*જજ કોલોની,એલ આઈ સી ઓફિસ ની...