રાજકોટ જિલ્લાના શાપર નજીક આવેલ પારડી ગામે શ્રી હરિ સોસાયટીમાં એક સીએનજી રીક્ષામાંથી શાપર પોલીસે દારુની 33 બોટલ ઝડપી લઇ બે શખ્સોને દબોચી ગુનો દાખલ કર્યો હતો.પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. આ ચારેય આરોપી પારડીની શ્રી હરિ સોસાયટીમાં, શીતળા માના મંદિર વિસ્તારમાં રહે છે. પોલીસે હાલ ઝડપેલા મેહુલ નાગરભાઇ મકવાણા (ઉ.વ.29) અને બલદેવ ઉર્ફે માસ્તર જગદીશ મકવાણા (ઉ.વ.30)એ પુછપરછમાં કબૂલાત આપી હતી કે, પોતે બન્ને અને તેના જ વિસ્તારમાં રહેતો મહેન્દ્ર મીઠાભાઈ ડાભી એમ ત્રણેયે ભાગીદારીમાં દારુ મંગાવ્યો હતો.જેમાંથી 12 બોટલ દારૂ અહીં જ રહેતા દિલીપ મેઘાભાઈ ચુડાસમાને આપવાનો હતો. દારુ લઇ મેહુલની જીજે 03 બીયુ 6635માં સ્પીકરની પેટીમાં છુપાવી દીધો હતો. દિલીપને આપવાની થતી 12 બોટલ સિવાયની બોટલો છુટક વેચવા પ્લાન કર્યો હતો. હાલ બન્ને આરોપીઓને અટકમાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ પોલીસે દારુની બોટલો, રીક્ષા, એક મોબાઈલ મળી કુલ રૂા. 67000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কিমান দিন কংগ্ৰেছ দলত থাকিব অসম প্ৰদেশ যুৱ কংগ্ৰেছৰ সভানেত্ৰী ড° অংকিতা দত্ত
দল ত্যাগ কৰিব নেকি অসম প্ৰদেশ যুৱ কংগ্ৰেছৰ সভানেত্ৰী ড° অংকিতা দত্তই। সোণাৰিত অনুষ্ঠিত হোৱা...
વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળવા પામી હતી
વડોદરા મહાનગર પાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળવા પામી હતી
લઠાકાંડને પગલે મોરબીના ચૂંપણી ગામે દેશીદારૂની જનતા રેડ, વીસીપરા અને ટંકારાના ઓટાળામાં ઢોલ ઢબૂકિયા..!
તાજેતરમાં ગુજરાતના બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ થયો છે જેથી કરીને તેમાં ૫૭ જેટલા લોકોના મૃત્યુ...
અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેરથા ટોલટેક્ષ નજીક આવેલ રેલ્વે
ગરનાળા નજીકથી પાયલોટીંગ કરતી ઇકો ગાડી તેમજ દારૂની હેરાફેરી કરતી
ઇકો ગાડી ઝડપી પાડી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ-૧૨૪
મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૭,૬૩,૯૮૦/-નો કબ્જે કરી આંતર રાજ્ય દ
આજરોજ એલ.સી.બી.-૨ ની ટીમ અડાલજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમા હતી તે
દરમ્યાન પો.કો જયદિપસિંહ...
चुनाव आयोग की नसीहत; सेना पर सियासी टिप्पणी से बचे कांग्रेस, धार्मिक-सांप्रदायिक मसलों पर भाजपा लगाए लगाम
नई दिल्ली। चुनाव आयोग ने जाति, समुदाय, भाषा और धर्म के आधार पर प्रचार करने के लिए भाजपा और...