વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે આવેલ એમ.આર.ગાર્ડિ વિદ્યાલય માં આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઝાલા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ એ આચાર્ય તરીકે ફરજ બજાવી હતી . ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં ઉજવાતા આ દિવસ નિમિત્તે ગ્રામ્ય વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓએ શાળાનું સફળ સંચાલન કર્યું હતું તે પ્રસંગની તસ્વીર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिव्यंगजनों के लिए चलित न्यायालय पन्ना में समस्याओं का निवारण
पन्ना। खनिज साधन एवं श्रम मंत्री श्री बृजेन्द्र प्रताप सिंह के मुख्य आतिथ्य में अजयगढ़ में...
Share Market Sell Approach Today | बाजार में सिर्फ खरीदारी नहीं बिकवाली भी क्यों है जरूरी?
Share Market Sell Approach Today | बाजार में सिर्फ खरीदारी नहीं बिकवाली भी क्यों है जरूरी?
સરહદી પંથકમાં હજુ પણ જુનવાણીના ગરબા રમી નવરાત્રીની ઉજણવી કરે છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના કેટલાય ગામોમાં હજુ જુનવાણી ના ગરબા રમવામાં આવે છે તો કે વાવના...
સોમાલિયામાં આતંકવાદી હુમલામાં 20ના મોત, ભારતની કડક નિંદા, જાણો શું કહ્યું
સોમાલિયાની રાજધાનીમાં ઇસ્લામિક આતંકવાદીઓએ એક હોટલ પર હુમલો કર્યો અને સુરક્ષા દળો સાથેની અથડામણ...