વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે આવેલ એમ.આર.ગાર્ડિ વિદ્યાલય માં આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઝાલા જયશ્રીબા ધર્મેન્દ્રસિંહ એ આચાર્ય તરીકે ફરજ બજાવી હતી . ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં ઉજવાતા આ દિવસ નિમિત્તે ગ્રામ્ય વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓએ શાળાનું સફળ સંચાલન કર્યું હતું તે પ્રસંગની તસ્વીર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
ગુજરાતના જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
এবুকু পানীত নামিল আলট্ৰা বাছ,ছিপাঝাৰতভয়ংকৰ ঘটনা,কেচুৱাসহ ১৬ যাত্ৰী গুৰুতৰভাবে আহত
এবুকু পানীত নামিল আলট্ৰা বাছ,ছিপাঝাৰতভয়ংকৰ ঘটনা,কেচুৱাসহ ১৬ যাত্ৰী গুৰুতৰভাবে আহত
વ્યાજખોરી ના દૂષણ ને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો..
બનાસકાંઠા જિલ્લાને વ્યાજખોરો ની ચુંગાલમાં થી મુક્ત કરવા માટેનું અભિયાન શરૂ કરાયું : પોલીસ અધિક્ષક...
સરકારી દુકાનોમાંથી રાશન લેવાના નિયમોમાં થયો મોટો ફેરફાર! નવી જોગવાઈઓ તરત જ જાણો
રેશનકાર્ડના લાભાર્થીઓ માટે કામના સમાચાર છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રેશન કાર્ડના નિયમોમાં...