ભાવનગરના ઘોઘા રોડ પર અકવાડા તળાવ પાસેના અમ્યુઝમેન્ટ પાર્કની ટોય ટ્રેન રાઇડમાં વીજ કરંટથી ૮ વર્ષીય બાળકીનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય સાથે ટેલીફોનીક વાતચીત કરી આ ઘટનાની તટસ્થ તપાસ કરાવવા અને દુર્ઘટના પાછળ કોઈ માનવક્ષતિ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે પણ વાતચીત કરીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી છે. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સાંજે સર્જાયેલાં આ દુઃખદ અકસ્માતમાં જે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે તેણીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિલકવાડા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ટીબી મુક્ત તાલુકા બનાવવા ના ઉદ્દેશ્ય સાથે નિક્ષય પોષણ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તિલકવાડા તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ટીબી મુક્ત તાલુકા બનાવવા ના ઉદ્દેશ્ય સાથે નિક્ષય પોષણ યોજના...
DEESA // ડીસા ના ઇન્દિરા નગર માં 20 શખ્સોના ટોળાએ કર્યો હુમલો, માતા-પુત્ર ને ગંભીર ઇજા..
ડીસા ના ઇન્દિરા નગર માં 20 શખ્સોના ટોળાએ કર્યો હુમલો, માતા-પુત્ર ને ગંભીર ઇજા..
ડીસાના...
આમ આદમી પાર્ટી દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નુ અમદાવાદ એરપોર્ટ પર આગમન લાઈવ..!
આમ આદમી પાર્ટી દિલ્હીના માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી નુ અમદાવાદ એરપોર્ટ પર આગમન લાઈવ..!
પ્ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી દ્વારા મુક્તેશ્વર ડેમ ની મુલાકાત લેવાય
વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે...
પાલનપુર ટાઉનહોલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ વિતરણ
પાલનપુર ટાઉનહોલ ખાતે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ વિતરણ