સાંતલપુર ખાતે આવેલ રામદેવપીર મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ઉપસ્થિત રહ્યા હતા સાંતલપુર સહિત આસપાસ વિસ્તારના લોકો પણ હવનના દર્શનાર્થે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ હવનના દર્શનનો લાભ લીધો હતો જેમા મોટી સંખ્યામાં ઠાકોર સમાજે પણ ઉપસ્થિત રહી હવનને માણ્યો હતો.