ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengaluru Bikers Join Hands to Raise Awareness About Blood Cancer and Stem Cell Donation
DKMS-BMST organized the “Two Wheels, One Mission” bike ride rally to spread the...
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ
भाजपा कोर कमेटी ने फडणवीस को महाराष्ट्र का मुख्यमंत्री चुना:BJP विधायक दल की बैठक जारी,
भाजपा कोर कमेटी की बैठक में देवेंद्र फडणवीस को मुख्यमंत्री चुन लिया गया है। अभी भाजपा विधायक दल...
पार्थ चटर्जी की लगभग 140 करोड़ रुपये की संपत्ति का पता ईडी लगा चुका है, 65 का जेवरात बरामद
पश्चिम बंगाल के पूर्व मंत्री पार्थ चटर्जी की लगभग 140 करोड़ रुपये की संपत्ति का पता ईडी लगा चुका...