ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
80 વર્ષની ઉંમરે છેક મહારાષ્ટ્રથી દમણમાં રઝળતી હાલતમાં માતા ને છોડી મુકી પુત્ર થયો ફરાર
80 વર્ષની ઉંમરે છેક મહારાષ્ટ્રથી દમણમાં રઝળતી હાલતમાં માતા ને છોડી મુકી પુત્ર થયો ફરાર
Realme ने चुपके से पेश किए दो नए ईयरबड्स, Buds Air 6 और Air 6 Pro की सामने आई खूबियां
रियलमी ने अपने ग्राहकों के लिए दो नए ईयरबड्स पेश किए हैं। कंपनी ने अपने यूजर्स के लिए Realme Buds...
ৰহাত দীপান্বিতা আৰু কালি পূজাৰ ব্যাপক প্ৰস্তুতি, বজাৰত দেখা গল গ্ৰাহকৰ ভিৰ।
দেওবাৰে সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ অঞ্চলতো পোহৰৰ উৎসৱ দীপান্বিতা আৰু শ্ৰীশ্ৰী কালি পূজাৰ...
Akhilesh Yadav Parliament Speech: संभल में हुई हिंसा को लेकर संसद में क्या बोले Akhilesh Yadav ?
Akhilesh Yadav Parliament Speech: संभल में हुई हिंसा को लेकर संसद में क्या बोले Akhilesh Yadav ?