ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pune | पुणे महापालिकेने अखेर 'तो' बोर्ड हटवला ! ; पाहा व्हिडीओ
Pune | पुणे महापालिकेने अखेर 'तो' बोर्ड हटवला ! ; पाहा व्हिडीओ
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!
Rajasthan | के CM अशोक गहलोत ने कही मीडिया से यह बात, अधिक जानकारी के लिए Good day Gujarat NEWS देखे
Rajasthan | के CM अशोक गहलोत ने कही मीडिया से यह बात, अधिक जानकारी के लिए Good day Gujarat NEWS देखे
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાતી વિભાગ ખાતે શ્રી ઉમાશંકર જોશી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ ખાતે જ્ઞાનપીઠ વિજેતા શ્રી ઉમાશંકર જોશીને ૧૧૨મી...