ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રતનગઢનું "રતન"
રતનગઢનું "રતન":
કાંકરેજ તાલુકાના રતનગઢ ગામની રીંકલબેન ચૌધરીએ બેઝિક સાયન્સ એન્ડ...
आता दसरा मेळाव्यातही शिंदे गटाचा खोडा, शिवतीर्थावर कुणाचा मेळावा होणार? Shivsena Dasara Melawa 2022
आता दसरा मेळाव्यातही शिंदे गटाचा खोडा, शिवतीर्थावर कुणाचा मेळावा होणार? Shivsena Dasara Melawa 2022
Bihar Heatwave: तेज गर्मी से Begusarai और Sheikhpura में करीब 70 स्कूली बच्चों की तबीयत बिगड़ गई
Bihar Heatwave: तेज गर्मी से Begusarai और Sheikhpura में करीब 70 स्कूली बच्चों की तबीयत बिगड़ गई
যোৰহাটৰ 'ৰাজপ্ৰিয়ম নাৰ্চাৰী' পৰিদৰ্শন কৃষিমন্ত্ৰী অতুল বৰাৰ
◆অসম চৰকাৰৰ কৃষিমন্ত্ৰী অতুল বৰাই আজি বিয়লি যোৰহাটৰ তৰাজান সোণাৰী গাঁওস্থিত 'ৰাজপ্ৰিয়ম নাৰ্চাৰী'...