ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व आदिवासी दिवसके अवसर पर मानगढ़ में राहुल गांधीकी जनसभा। Rahul Gandhi In Mangarh । Banswara News
विश्व आदिवासी दिवसके अवसर पर मानगढ़ में राहुल गांधीकी जनसभा। Rahul
Bihar Train Accident: किसी का बेटा तो किसी का पति चला गया!, बिहार ट्रेन हादसे की सबसे भयावह तस्वीर
Bihar Train Accident: किसी का बेटा तो किसी का पति चला गया!, बिहार ट्रेन हादसे की सबसे भयावह तस्वीर
মুছলপুৰত বাক্সা জিলা উপায়ুক্তৰ সংবাদমেল
বাক্সা: অহা ১ আগষ্টত মুকলি হ'ব নিৰ্বাচন আয়োগৰ নতুন প্ৰ-পত্ৰ। এই নতুন প্ৰ-পত্ৰৰ জৰিয়তে আধাৰ লিংকৰ...
Scholarship given by HPCL to students | HPCL દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ સ્કૉલરશીપ
Scholarship given by HPCL to students | HPCL દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ સ્કૉલરશીપ