ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Storm causes heavy damage in Dhakuakhana
The city of Dhakuakhana was hit by a devastating storm early Sunday night, causing heavy damage...
दरा घाटी के पास यात्रियों से भरी रोडवेज बस 25 फ़ीट गहरी खाई में पलटी, बड़ा हादसा टला
कोटा झालावाड़ हाइवे पर तड़के सवारियों से भरी बस अनियंत्रित होकर 25 फीट खाई (नाले) में गिर गई। गनीमत...
September 2024 में कैसी रही Hatchback Cars की मांग, Top-5 में शामिल हुई Swift, Baleno और Wagon R, पढ़ें खबर
भारतीय बाजार में एसयूवी सेगमेंट के साथ ही कई और सेगमेंट की कारों की मांग रहती है। लेकिन बीते...
महाराष्ट्र: महाविकास अघाड़ी गठबंधन में 'दरार', शरद पवार के बयान पर क्या बोले सीएम एकनाथ शिंदे?
नई दिल्ली, महाराष्ट्र में महाविकास आघाड़ी गठबंधन की एकता में अब दरार पड़ती दिख रही है।...