ભાદરવી પુનમના મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન માટે પગપાળા જતા હોય છે. પદયાત્રીઓના સ્વાસ્થયની સાચવણી સાથે તેમની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે અર્થે વહિવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા વક્તાપુરના રોકડિયા હનુમાન મંદિર, ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે પદયાત્રીઓને રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા હોય છે. ભાદરવી પુનમના મેળામાં જતા પદયાત્રીઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે અને પદયાત્રીઓની સુરક્ષા,સલામતી સચવાય તે માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને આર.ટી.ઓ. હિંમતનગર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓને રાત્રીના સમયે વાહન ચાલકો દૂરથી જોઈ શકે તેવા રિફલેક્ટીવ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
अर्जुना शिवारात अज्ञात महिलेचा मृतदेह आढळला
यवतमाळ : यवतमाळ ग्रामीण पोलीस ठाणे अंतर्गत येत असलेल्या अर्जुना शिवारात जीवन प्राधिकरणाच्या...
જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે ધોરણ પારડી માનવ મંદિર આશ્રમની મુલાકાત લીધી.
સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ...