પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યક્ર્મ છેલ્લી ઘડીએ રદ થયો પૂર્વ મંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા #news
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યક્ર્મ છેલ્લી ઘડીએ રદ થયો પૂર્વ મંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા #news
कोकणात होणार ४ हजार २०० कोटींची गुंतवणूक : उद्योगमंत्री उदय सामंत
रत्नागिरी : जेएसडब्ल्यू आणि महाराष्ट्र शासनाच्या उद्योग विभाग यांच्यामध्ये पेण (रायगड) येथील निओ...
વડોદરાસમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાર દિવસમાં 3600 કિગ્રા સૂકા-ભીના કચરાનું ખાતરમાં રૂપાંતર કરાયું
વડોદરાસમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાર દિવસમાં 3600 કિગ્રા સૂકા-ભીના કચરાનું ખાતરમાં રૂપાંતર કરાયું