પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલાં બિનવારસી વાહનોની હરરાજી કરવામાં આવી... 
 
                      કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલાં બિનવારસી વાહનોની હરરાજી કરવામાં આવી..
                  
   कहीं आप भी तो नहीं हो रहे हैं Depression का शिकार, इन आदतों को अपनाकर रखें अपना ख्याल 
 
                      इन दिनों लोग कई तरह की मानसिक समस्याओं का शिकार हो रहे हैं। Depression इन्हीं में से एक है जिससे...
                  
   સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી, પિયુષ ગોયલનો દાવો આપનો સીએમ ચહેરો ઈશુદાન ગઢવી હારે છે. 
 
                      ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના...
                  
   Chandrayaan 3 की सफल landing के बाद Dr Vikram Sarabhai के परिवार ने क्या कहा? | Kadak 
 
                      Chandrayaan 3 की सफल landing के बाद Dr Vikram Sarabhai के परिवार ने क्या कहा? | Kadak
                  
   
  
  
  
   
  