પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमेरिकी राष्ट्रपति बाइडन ही नहीं, इन नेताओं को भी PM मोदी ने दिए खास गिफ्ट्स; लिस्ट में ट्रंप-ओबामा भी शामिल
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी इस समय अमेरिका की यात्रा पर हैं। इस दौरान उन्होंने...
কেইবামাহো ধৰি বিকল হৈ আছে আমগুৰিৰ দিখৌমুখ পাৰাঘাটত আভ্যন্তৰীণ জল পৰিবহণ বিভাগৰ ফেৰী।
শিৱসাগৰ জিলাৰ আমগুৰিৰ দিখৌমুখৰ পাৰাঘাটত কেইবামাহো ধৰি বিকল হৈ আছে জল পৰিবহণ বিভাগৰ ফেৰী।
आंध्र-तेलंगाना में बाढ़ से 10 की मौत, NDRF की 26 टीमें तैनात,पीएम मोदी ने लिया हालातों का जायजा
आंध्र प्रदेश और तेलंगाना के कई जिलों में बाढ़ से 10 लोगों की मौत हो चुकी है। दोनों राज्यों में 99...
পঞ্জাৱত খালিস্তানী উগ্ৰপন্থী গুৰপতৱন্ত সিং পাননুনৰ সম্পত্তি জব্দ কৰিলে NIAয়ে
চণ্ডীগড় আৰু অমৃতসৰত নিষিদ্ধ শিখছ ফৰ জাষ্টিছ (এছ এফ জে) সংগঠনৰ মুৰব্বী গুৰপতৱন্ত সিং পান্নুনৰ...