પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરોગ્ય મંત્રી તેમજ મહાનુંભાવોની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે અનેક લોકોના ઉત્સાહ વચ્ચે યોજાઈ
ભારતનું વિશ્વ ગુરુ બનવા તરફનું પ્રયાણ ''એક ભારત શ્રેષ્ઠ ભારત’’ એ જ આપણી વિવિધતા -...
ঢকুৱাখনা মহকুমাৰ প্ৰশাসনৰ উদ্যোগত ঢকুৱাখনা ৰাজহুৱা খেলপথাৰত অনুষ্ঠিত ৭৬তম স্বাধীনতা দিৱস
ঢকুৱাখনা মহকুমাৰ প্ৰশাসনৰ উদ্যোগত ঢকুৱাখনা ৰাজহুৱা খেলপথাৰত অনুষ্ঠিত ৭৬তম স্বাধীনতা দিৱসৰ পতাকা...
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે નારી સંમેલન યોજાયું
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે નારી સંમેલન યોજાયું
માનસ માતુ ભવાની રામકથા ચોથા દિવસે અનેક સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન
માનસ માતુ ભવાની રામકથા ચોથા દિવસે અનેક સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન
ED Summons Arvind Kejriwal: Saurabh Bhardwaj का BJP पर निशाना, बोले- 'Manoj Tiwari क्या भगवान....'
ED Summons Arvind Kejriwal: Saurabh Bhardwaj का BJP पर निशाना, बोले- 'Manoj Tiwari क्या भगवान....'