પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા
જિલ્લામાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા
ભુજની સંયુક્ત જીવદયાપ્રેમી ગૌભક્તોની ટીમે એક ગૌધનને નવજીવન બક્ષ્યું
ભુજની સંયુક્ત જીવદયાપ્રેમી ગૌભક્તોની ટીમે એક ગૌધનને નવજીવન બક્ષ્યું.
ખાવડા રોડ પરથી પસાર...
सोनारी बीपीसी सुपर मार्केट में हर्षोल्लास के साथ काली पूजा का आयोजन
सोनारी बीपीसी सुपर मार्केट में हर्षोल्लास के साथ काली पूजा का आयोजन।सुपर मार्केट के दुकानदार सन...
Honda Dio H-Smart को smart key के साथ किया गया लॉन्च, मिल सकते हैं Activa जैसे फीचर्स; जानिए डिटेल
कंपनी ने Honda Dio H-Smart को आधिकारिक वेबसाइट पर पेश कर दिया है। Honda Dio का ये या नया टॉप-एंड...