પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चाय शरीर में जाकर देखिये क्या करती है | Effects Of Drinking Milk Tea Daily
चाय शरीर में जाकर देखिये क्या करती है | Effects Of Drinking Milk Tea Daily
कुछ लोग धर्म के नाम पर लोगों भड़का रहें हैं,एनएसए अजीत डोभाल का बड़ा बयान
देश के राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल ने देश की शांति से खिलवाड़ कर रहे शरारती तत्वों को...
Hyundai Venue का नया वेरिएंट सनरूफ के साथ लॉन्च, सेफ्टी नेट में 6 एयरबैग और रियर पार्किंग कैमरा शामिल
हुंडई वेन्यू का नया वेरिएंट लॉन्च किया गया है जिसका नाम Hyundai Venue S(O) Plus है। इसमें सनरूफ...
ककरहटी भाजपा मंडल कोषाध्यक्ष दीपक शिवहरे जी के पिता का दुखद निधन
ककरहटी भाजपा मंडल कोषाध्यक्ष दीपक शिवहरे जी के पिता का दुखद निधन
ककरहती नगर के भाजपा...