પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હંમેશા ધ્યાન રાખો કારણ કે ક્યારે શું ? કેવો બનાવ બની જાય છે. જુવો 👇👉
હંમેશા ધ્યાન રાખો કારણ કે ક્યારે શું ? કેવો બનાવ બની જાય છે. જુવો 👇👉
SY Qureshi : 'नेता विपक्ष की सलाह के बिना हुई थी मेरी नियुक्ति', एसवाई कुरैशी बोले- प्रधानमंत्री ने सीधे मेरी नियुक्ति की थी
पूर्व मुख्य चुनाव आयुक्त एसवाई कुरैशी ने गुरुवार को कहा कि मुझे इस बात का अफसोस है कि 2010 में...
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव को दी गई श्रद्धांजलि।
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव के निधन पर गोरखपुर में भी उनको चाहने वाले शोक में डूबे।...
ગોઢા નજીક બાઈક સ્લીપ ખાતા યુવકનું મોત
ગોઢા નજીક બાઈક સ્લીપ ખાતા યુવકનું મોત
વલસાડમાં મુસ્લિમ બિરાદરોનો પર્વ મહોરમ તાજીયા કાઢી જુલૂસ કરવામાં આવ્યો
વલસાડમાં મુસ્લિમ બિરાદરોનો પર્વ મહોરમ તાજીયા કાઢી જુલૂસ કરવામાં આવ્યો