પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi Medical College Accident: मेडिकल कॉलेज का गिरा स्लैब, 4 लोग हुए घायल | Gujarat News | Aaj Tak
Morbi Medical College Accident: मेडिकल कॉलेज का गिरा स्लैब, 4 लोग हुए घायल | Gujarat News | Aaj Tak
केंद्र सरकार जो भी अंतिम निर्णय करेगी…’ भजनलाल सरकार ने रखा पक्ष, उधर गहलोत बोले
राजस्थान में अनुसूचित जाति (एससी) और अनुसूचित जनजाति (एसटी) आरक्षण को लेकर सुप्रीम कोर्ट के फैसले...
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
વંથલી ના મોટા કાજલીયાળા ખાતે અંબેશ્રવર મહાદેવ મંદિરે લઘુ રૂદ્રિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના ભુદેવ જંયતભાઈ દ્વારા સતત અઠાવીસ વષૅથી વંથલી ના મોટા કાજલીયાળા ગામે અંબેશ્રવર...