પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#গহপুৰ_উৎসৱ ২০২৩
#পূৱ_মণ্ডল
#দ্বিতীয়_কাৰ্য্যসূচী
#ডুবিয়া_গাও_পঞ্চায়ত
#ডুবিয়া_ৰঙ্গমঞ্চ
#পঞ্চায়ত_কাৰ্য্যলয়
বিভিন্ন জাতি জনগোষ্ঠীৰ বাৰে ৰহনীয়া কলা সংস্কৃতিৰ মিলন ভূমি শ্বহীদ নগৰী বিশ্বৰ দৰবাৰত চিনাকি দি...
Israel Vs Hamas Conflict News: Israel ने सुरक्षा में हुई चूक को लेकर मानी अपनी गलती | Aaj Tak
Israel Vs Hamas Conflict News: Israel ने सुरक्षा में हुई चूक को लेकर मानी अपनी गलती | Aaj Tak
केंद्रीय मंत्री गजेंद्र सिंह शेखावत ने अपने गृह जिले में पहुंचकर बोला कांग्रेस पर बड़ा हमला
देश के प्रधानमंत्री नरेन्द्र मोदी के मंत्रिमंडल में एक बार फिर शामिल होने के बाद केन्द्रीय मंत्री...
પોરબંદરમાં "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ.
પોરબંદરમાં "નવરંગ" સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ. પ્રમુખ તરીકે લાખણશી...