પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી રાજકોટ-69ની બેઠક ફરી લડશે તેવા સંકેત નથી અને તેમને કદાચ દિલ્હીમાં કે અન્ય કોઇ જવાબદારી સોંપાઈ શકે છે પરંતુ તેમની આ વિધાનસભા બેઠક માટે પહેલા ઉમિયાધામના વડા જેરામ પટેલે ધોકો પછાડ્યો અને આ બેઠક પર કડવા પાટીદારને ટીકીટ મળવી જોઇએ તેવી માગણી કરી લીધી.બીજી તરફ રાજકોટની આ બેઠક સવર્ણ સમાજને મળશે તેવી ગણતરી રખાઈ છે જેમાં જૈન, બ્રાહ્મણ અને લોહાણા ત્રણ કોમના અગ્રણીઓના નામ ચર્ચામાં છે. ખાસ કરીને હાલમાં જ શહેર ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચાની એક મહત્વની બેઠક મળી હતી અને તેમાં રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બેઠકમાં હાજરી ન આપવા અનેકને મોબાઈલ સંદેશા મળ્યા તેનું કારણ પણ જબરું છે. આ ટીકીટ માટે એક દાવેદાર રાજ્યકક્ષાએ સંગઠનનો હોદો ધરાવતા મહિલા અગ્રણી ઇચ્છે છે કે તેમના સિવાય કોઇનું નામ ચર્ચામાં ન આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બરવાળા કાપડીયાળી મેઈન કોઝવે રોડ વરસાદના કારણે તૂટી ગયો. મેઇન કોઝવે રોડ તુટતા લોકો હેરાન પરેશાન,
બરવાળા કાપડીયાળી મેઈન કોઝવે રોડ વરસાદના કારણે તૂટી ગયો. મેઇન કોઝવે રોડ તુટતા લોકો હેરાન પરેશાન,
सिद्धारमैया इस्तीफे के सवाल पर भड़के:बोले- जब जरूरत होगी तब बताऊंगा
कर्नाटक सीएम सिद्धारमैया गुरुवार को इस्तीफे के सवाल पर भड़क गए। उन्होंने MUDA (मैसुरु शहरी विकास...
IND vs AUS: 'गिरकर ही इंसान सबक सीखता है', आलोचनाओं से घिरे सूर्यकुमार यादव के बचाव में उतरा यह भारतीय खिलाड़ी
टीम इंडिया के मिडिल ऑर्डर बल्लेबाज सूर्यकुमार यादव (Suryakumar Yadav) का बल्ला ऑस्ट्रेलिया के...
কাকপথাৰত অনুষ্ঠিত ৰাষ্ট্ৰীয় পোষণ মাহৰ কায্যসূচীত উপস্থিত বিধায়ক বলিন চেতিয়া।
কাকপথাৰত অনুষ্ঠিত ৰাষ্ট্ৰীয় পোষণ মাহৰ কায্যসূচীত উপস্থিত বিধায়ক বলিন চেতিয়া।