રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં મેડિકલ વિઝાથી 6 વર્ષથી રહેતા અફઘાની શખ્સને દબોચી લીધો છે. પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે એક અફઘાની નાગરિક વાહીદુલ્લાહ કે જે દિલ્હીના એનસીઆર વિસ્તારમાં મોટા જથ્થામાં ડ્રગ્સની સપ્લાય કરે છે. બાતમીના આધારે દિલ્હી ક્રાઈમ બ્રાંચની મદદ લઈ ગુજરાત એટીએસની ટીમ દિલ્હી પહોંચી હતી. તા.2 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે 11થી 11-30 વચ્ચે એનસીઆરના વસંત કુંજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને એટીએસના આ સંયુકત ઓપરેશનમાં રાત્રીના સમયે જ દરોડો પાડી 4 કિલો હેરોઈન ડ્રગ્સ સાથે પોલીસે વાહીદુલ્લાહ નામના અફઘાની યુવકને દબોચી લેવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાહીદુલ્લાહ 2016થી તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. તે મેડિકલ એક્ષ્ટેન્ડ કરાવી અત્યારે સાઉથ દિલ્હી રહેતો હોવાનું જાણવા મળે છે, આ અંગે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચે અન્ય સપ્લાયરોની શોધખોળ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP पर निशाना साधते हुए बोले कांग्रेस सांसद गौरव गोगोई, “सरकार को किसानों की मांगें सुननी चाहिए”
12 मांगों के चार्टर के साथ दिल्ली की ओर मार्च शुरू करने के लिए शंभू सीमा पर किसानों के इकट्ठा...
Atal Setu के उद्घाटन पर बोले Sanjay Raut, कहा- जब तक चुनाव नहीं आते, तब तक...| PM Modi | Aaj Tak
Atal Setu के उद्घाटन पर बोले Sanjay Raut, कहा- जब तक चुनाव नहीं आते, तब तक...| PM Modi | Aaj Tak
જાફરાબાદ ના ટીંબી ગામે રૂપેણ નંદી પરના પુલ જજૅરીત હાલતમાં કેવા હાલ છે આ પુલના
જાફરાબાદ ના ટીંબી ગામે રૂપેણ નંદી પરના પુલ જજૅરીત હાલતમાં કેવા હાલ છે આ પુલના
બેફામ આઇસર ટેમ્પા ચાલકે મોપેડને અડફતે લેતા યુવાનના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળ્યુ.
વરેલી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોપેડ લઈ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બેફામ આઇસર ટેમ્પા...
‘जय श्री राम’ म्हणजे केवळ राजकारण - ॲड. यशोमती ठाकूर यांचा भाजपला अप्रत्यक्ष टोला #yashomatithakur
‘जय श्री राम’ म्हणजे केवळ राजकारण - ॲड. यशोमती ठाकूर यांचा भाजपला अप्रत्यक्ष टोला...