ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar: समस्तीपुर में पांच साल के बच्चे के मुंह में अपराधियों ने मारी गोली, दुकान से सामान खरीदने गया था मासूम
जिले के बिथान थाना क्षेत्र अंतर्गत सिहमा में शुक्रवार की रात अपराधियों ने पांच साल के बच्चे की...
મિયાણી ગામમાં મેઢાક્રીક ડેમના દરવાજા ખોલવામાં આવતા ૧૩ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.
મિયાણી ગામમાં મેઢાક્રીક ડેમના દરવાજા ખોલવામાં આવતા ૧૩ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિદ્યાર્થીઓનો સરકારી બસનો વિડિઓ વાઇરલ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિદ્યાર્થીઓનો સરકારી બસનો વિડિઓ વાઇરલ
स्वर्गीय श्रीमती रेखा शर्मा की पांचवीं पुण्यतिथि पर विभिन्न कार्यक्रम कल
स्वर्गीय श्रीमती रेखा शर्मा की पांचवीं पुण्यतिथि पर विभिन्न कार्यक्रम कल
बूंदी। हर वर्ष की...