ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एमपी में चुनावी पारा हाई, PM मोदी-शाह का होगा मेगा रोड शो तो खरगे का भी दिखेगा जोर
भोपाल। मध्य प्रदेश विधानसभा की 230 सीटों के लिए 17 नवंबर को मतदान होना है। 15 नवंबर को शाम...
Delhi में बाढ़ का कहर, कई लोग हुए बेघर, देखिए किस हाल में जी रहे लोग | R Bharat
Delhi में बाढ़ का कहर, कई लोग हुए बेघर, देखिए किस हाल में जी रहे लोग | R Bharat
MCN NEWS | बोरनारे यांच्या वाहनावर हल्ला केल्याप्रकरणी पोलिसात होता गुन्हा दाखल
MCN NEWS | बोरनारे यांच्या वाहनावर हल्ला केल्याप्रकरणी पोलिसात होता गुन्हा दाखल
પાદરડી શ્રી નવદુર્ગા વિદ્યાલય માં રક્ષાબંધન પર્વ ની કરાઈ ઉજવણી
શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે...