ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના વરાછામાં પતરાની રૂમમાં સંતાડેલો 61 કિલો ગાંજો SOGએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
સુરતના વરાછામાં પતરાની રૂમમાં સંતાડેલો 61 કિલો ગાંજો SOGએ ઝડપી પાડ્યો | SatyaNirbhay News Channel
समाजसेवी भरत बने गणेश महोत्सव 2024 संयोजक,
बूंदी। गणेश महोत्सव 2024 को भव्य रूप से मनाने के लिए मंगलवार शाम को देवपुरा स्थित ग्रीन वैली...
कोटा जवाहर नगर इलाके में अचानक दमकलों की आवाज से गूंज गया चारों तरफ पुलिस की पुलिस#ट्रेडिंग
कोटा जवाहर नगर इलाके में अचानक दमकलों की आवाज से गूंज गया चारों तरफ पुलिस की पुलिस#ट्रेडिंग