ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો
પૂર્વ ધારાસભ્ય બન્યા જિલ્લા પ્રમુખ: બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની નિમણૂક
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા...
दलित, दुर्गा पूजा और Modi, कम्युनिस्ट BJP पर भड़क Priyanka Gandhi पर क्या कह गई? Rajasthan Election
दलित, दुर्गा पूजा और Modi, कम्युनिस्ट BJP पर भड़क Priyanka Gandhi पर क्या कह गई? Rajasthan Election
ৰেলীত অংশ গ্ৰহণ ৰাজহ চক্ৰ বিষয়াৰ
গহপুৰৰ হেলেম মণ্ডলত হৰ ঘৰ ত্ৰিৰংগা ,আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা...
કલ્યાણપુર તાલુકામાં આગામી ૧૦ અને ૧૧ ઓગસ્ટ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહી ના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
કલ્યાણપુર તાલુકામાં આગામી ૧૦ અને ૧૧ ઓગસ્ટ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ...