ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हर रोग का दुश्मन हैं शरपुंखा,लीवर के लिए रामबाण औषधि
हर रोग का दुश्मन हैं शरपुंखा,लीवर के लिए रामबाण औषधि शरपुंखा
‘તે મને બળજબરીથી જંગલમાં લઈ જતો હતો…લોકો જોઈ રહ્યા હતા’, અભિનેત્રીએ પીડા વ્યક્ત કરી
અગલે જનમ મોહે બિટિયા હી કિજો’ અને ‘રાધા કી બેટીયાં કુછ કર દેખાગી’ જેવા ટીવી...
Tata Technologies IPO | खुला कंपनी का IPO, CEO और MD Warren Harris संग खास चर्चा | CNBC Awaaz
Tata Technologies IPO | खुला कंपनी का IPO, CEO और MD Warren Harris संग खास चर्चा | CNBC Awaaz
Lok Sabha में PM Modi ने खुद को बताया सबसे बड़ा OBC नेता, देखें Rahul Gandhi का रिएक्शन |Latest News
Lok Sabha में PM Modi ने खुद को बताया सबसे बड़ा OBC नेता, देखें Rahul Gandhi का रिएक्शन |Latest News
જાહરેનામા નો ભંગ કરી મોબાઈલ તથા સીમકાર્ડ ખરીદ અને વેચાણ કરતા દુકાનદાર વિરુધ્ધ કાર્યવાહી
પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી સૂચના આપેલ હોય જે આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના...