બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૩ કરોડ ૫૦ લાખના ખર્ચે નિર્માણ થયેલ ઉંદેલ-CHCમાં ૧ વર્ષ બાદ પણ સાધન સામગ્રી ઉપલબ્ધ નથી !
ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે ભવ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરવામાં...
મહેસાણામાં ભારે વરસાદથી રસ્તો નદીમાં ગરકાવ થયા
#haveyrain #rainfall #monsoon #gujarat સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમને લઈને સિધ્ધપુર શહેર અને સરસ્વતી નદીના તટમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ જામી હતી.
સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમને લઈને સિધ્ધપુર શહેર અને સરસ્વતી નદીના તટમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ...
LMCH ৰ সন্মুখত অসমীয়া যুৱ মঞ্চৰ প্ৰতিবাদ, দাহ কৰিলে স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্তৰ পুত্তলিকা
LMCH ৰ সন্মুখত অসমীয়া যুৱ মঞ্চৰ প্ৰতিবাদ, দাহ কৰিলে স্বাস্থ্য মন্ত্ৰী কেশৱ মহন্তৰ পুত্তলিকা ।
Uddhav Thackeray यांच्या Shiv Sena ला धनुष्यबाण चिन्हं कसं मिळालं होतं? | Balasaheb Thackeray
Uddhav Thackeray यांच्या Shiv Sena ला धनुष्यबाण चिन्हं कसं मिळालं होतं? | Balasaheb Thackeray