બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मध्यप्रदेश के किसानों को मिलेगा 12000 रुपए सालाना
मध्यप्रदेश के किसानों को मिलेगा 12000 रुपए सालाना,
मध्य प्रदेश के किसानों के लिए...
Paper Leak Controversy: NEET UG, UGC NET परीक्षा मुद्दे पर क्या बोले RJD संसद Manoj Jha ? | Aaj Tak
Paper Leak Controversy: NEET UG, UGC NET परीक्षा मुद्दे पर क्या बोले RJD संसद Manoj Jha ? | Aaj Tak
अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में क्रिकेट वर्ल्ड कप का पहला मुकाबला | World Cup | Aaj Tak
अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में क्रिकेट वर्ल्ड कप का पहला मुकाबला | World Cup | Aaj Tak
ફતેપુરા કોમલ શિક્ષણ સંકુલ ખાતે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી
આજરોજ તારીખ 5/9/2023 ને મંગળવારના રોજ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની...