બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુરમાં ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશ મહારાજની ઠેર ઠેર ઉજવણી
જેતપુરમાં ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશ મહારાજની ઠેર ઠેર ઉજવણી
डोडा -पोस्त की सप्लाई करने वाला गिरफ्तार
डोडा-पोस्त की सप्लाई करने वाला मुल्जिम गिरफ्तार
- गिरफ्तार आरोपी थानास्तर पर टॉप-10 में है शामिल...
AAP मंत्री Atishi ने Kejriwal को लेकर BJP की कौन सी बड़ी साजिश का खुलासा कर दिया | Aaj Tak News
AAP मंत्री Atishi ने Kejriwal को लेकर BJP की कौन सी बड़ी साजिश का खुलासा कर दिया | Aaj Tak News
બોટાદ ખાતે નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને પકડી ફાંસીની સજાની માંગ સાથે રેલી યોજવામાં આવી
બોટાદ ખાતે નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને પકડી ફાંસીની સજાની માંગ સાથે રેલી યોજવામાં આવી
સાવધાન :--બનાસકાંઠા કલેકટર નામ નું ફેક આઈ. ડી..??
લોકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનવાલ ના નામનું ફેક...