બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રૂક જાવો જાણો:- જુનાગઢના ઉપરકોટની મુલાકાત શા કારણે પ્રવાસીઓ લય શકતા નથી
રૂક જાવો જાણો:- જુનાગઢના ઉપરકોટની મુલાકાત શા કારણે પ્રવાસીઓ લય શકતા નથી
पर्यावरण संतुलन बनाए रखने के लिए पौधारोपण जरूरी रोटरी क्लब कोटा नॉर्थ का पौधारोपण अभियान जारी
कोटा पौधारोपण कार्य की श्रृंखला में रोटरी क्लब कोटा नॉर्थ के अध्यक्ष सुरेंद्र अग्रवाल के नेतृत्व...
Delhi Liquor Scam के आरोप में AAP MP Sanjay Singh पर छापे, गुस्साए पिता ने क्या कह दिया? ED Raid
Delhi Liquor Scam के आरोप में AAP MP Sanjay Singh पर छापे, गुस्साए पिता ने क्या कह दिया? ED Raid
भारत के लड़ाकू विमानों ने क्यों किया ईरानी जहाज का पीछा, उड़े होश
भारत के लड़ाकू विमानों ने क्यों किया ईरानी जहाज का पीछा, उड़े होश
সোণাৰিত অসম মাইক্ৰ' ফাইনেন্সৰ দ্বিতীয় পৰ্যায়ৰ চেক্ বিতৰণ
সোণাৰিত অসম মাইক্ৰ' ফাইনেন্সৰ দ্বিতীয় পৰ্যায়ৰ চেক্ বিতৰণ।
সোণাৰি ৰাজহুৱা সভা কক্ষত...