બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ জৱাহৰ নৱোদয় বিদ্যালয় চৌহদতে দলবদ্ধ আক্ৰমণৰ সন্মুখীন শিক্ষয়িত্ৰী, ঘটনা প্ৰত্যক্ষদৰ্শী ছাত্ৰী
মৰাণ জৱাহৰ নৱোদয় বিদ্যালয় চৌহদতে দলবদ্ধ আক্ৰমণৰ সন্মুখীন শিক্ষয়িত্ৰী, ঘটনা প্ৰত্যক্ষদৰ্শী ছাত্ৰী
બદામની ખેતી માટે એક એક માગદર્શિકા અને ટોચની જાતો, વાવેતર, નિંદણ અને લણણી
બદામ મોટાભાગે અમેરિકામાં ઉગાડવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે, દરેક વ્યક્તિ...
किसानो को पर्याप्त मात्रा मे डीएपी खाद उपलब्ध कराई जाए : मनोज दुबे
भारतीय राष्ट्रीय किसान महासभा के राष्ट्रीय अध्यक्ष मनोज दुबे ने केन्द्रीय रसायन एवम उर्वरक मंत्री...
સુરત: લિંબાયતમાં 13 વર્ષની કિશોરીને પીંખનાર હેવાનને 20 વર્ષની જેલ...!
એક વર્ષ અગાઉ લિંબાયતની 13 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવીને ગોધરા લઇ જઇ બળાત્કાર ગુજારનારા...
Farmers Protest: किसानों के Delhi कूच पर Anil Vij ने दी प्रतिक्रिया | Supreme Court | Aaj Tak
Farmers Protest: किसानों के Delhi कूच पर Anil Vij ने दी प्रतिक्रिया | Supreme Court | Aaj Tak