બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોર્ડની પરીક્ષાનું ટેન્શન ગાયબ કરતો નંબર
બોર્ડની પરીક્ષાનું ટેન્શન ગાયબ કરતો નંબર
અમદાવાદના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી...
કાલોલ પોલીસ મથકે આગામી તહેવારો ને અનુલક્ષીને શાંતી સમિતિની બેઠક મળી
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ગણેશોત્સવ અને ઈદેમિલાદ ને...
શ્રી બ્રહ્મચારી
ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ લેવલ સાયન્સ સેમિનાર 2022 નું આયો
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર...
সংগ্ৰামী যুৱ-ছাত্ৰ পৰিষদ, অসমৰ প্ৰতিষ্ঠা দিৱস
সংগ্ৰামী যুৱ-ছাত্ৰ পৰিষদ, অসমৰ ষষ্ঠ বাৰ্ষিক প্ৰতিষ্ঠা দিৱস আজি পৰিষদৰ গোলাঘাট জিলা সমিতিৰ সৌজন্যত...
મતદારોસુધારણાકાર્યક્રમઅતર્ગતઆજરોજ મતદાન કેન્દ્રપરજઈ ને નવામતદારોના ફોર્મભરી જરૂરીમાર્ગદર્શનઆપ્યુંહતુ
મતદારોસુધારણાકાર્યક્રમઅતર્ગતઆજરોજ મતદાન કેન્દ્રપરજઈ ને નવામતદારોના ફોર્મભરી જરૂરીમાર્ગદર્શનઆપ્યુંહતુ