બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंदौर महापौर पुष्यमित्र भार्गव के कार्यकाल का पहला दिन, रणजीत हनुमान के किए दर्शन! Indore
महापौर पुष्यमित्र भार्गव के कार्यकाल का पहला दिन, रणजीत हनुमान के किए दर्शन! Indore
Eye Flu In MP: मध्य प्रदेश के इस जिले में फैला आई फ्लू, बच्चों को लेकर अलर्ट; जानें बचाव के उपाय।
Eye Flu In MP: मध्य प्रदेश के इस जिले में फैला आई फ्लू, बच्चों को लेकर अलर्ट; जानें बचाव के उपाय।...
সোণাৰিৰ লংপতীয়াৰ অসম গ্ৰামীন বেংকত উত্তপ্ত পৰিস্থিতি
লংপতীয়াৰ অসম গ্ৰামীন বেংকত উত্তপ্ত পৰিস্থিতি।বেংকৰ শাখা পৰিচালক বিষ্ণু হাজৰিকাই গ্ৰাহকক...
જામનગરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજાને જેલ મુક્ત કરવા બાબતે રાજપૂત સમાજ આવ્યો મેદાને
જામનગરમાં કોંગી પ્રમુખ દિગુભા જાડેજાને જેલ મુક્ત કરવા બાબતે રાજપૂત સમાજ આવ્યો મેદાને
Pawan Singh ने Asansol से नाम वापस लिया, Shatrughan पीएम Modi से क्या कह गए? Lok Sabha Election 2024
Pawan Singh ने Asansol से नाम वापस लिया, Shatrughan पीएम Modi से क्या कह गए? Lok Sabha Election 2024