બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાબરકાંઠામાં વડાલીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બાબતે પંચાયતોને સક્રિય કરવા આયોજન કરાયુ 
 
                      સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત ખાતે વડાલી તાલુકા વિકાસ અધિકારી શ્રી બળવંતસિંહ રાજપૂતની...
                  
   @રાજુલા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો 
 
                      @રાજુલા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
                  
   પાલેજ નારેશ્વર માર્ગ ને ચોમાસા ની શરૂઆત થતાં પેહલા કામગીરી પૂર્ણ કરવા સામાજિક અગ્રણી મિનેષ એડવોકેટ 
 
                      પાલેજ નારેશ્વર માર્ગ ને ચોમાસા ની શરૂઆત થતાં પેહલા કામગીરી પૂર્ણ કરવા સામાજિક અગ્રણી મિનેષ એડવોકેટ
                  
   Rajasthan Election 2023 Voting: राजस्थान में 1 बजे तक 40% वोटिंग, सबसे ज्यादा मतदान Tijara सीट पर 
 
                      Rajasthan Election 2023 Voting: राजस्थान में 1 बजे तक 40% वोटिंग, सबसे ज्यादा मतदान Tijara सीट पर
                  
   
  
  
  
   
   
   
  