જસદણતાલુકાની શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલય - જુના પીપળીયા માં આજે શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો સાથે તમામ શિક્ષકોનું તેમજ શાળાનું મેનેજમેન્ટ સાકરીયા વૃતિ અશ્વિનભાઈ અને આચાર્ય વાસાણી નિશા ભુપતભાઈ દ્વારા કરવામાં આવ્યું, તેમજ સ્કુલ ના શિક્ષકો દ્વારા નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ ને પહેલો અને બીજો નંબર મેળવેલ શિક્ષકો ને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા તેમજ શિક્ષક દિન નિમિત્તે દરેક શિક્ષક ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ શિક્ષક દિન ને સફળ બનાવવા તમામ શાળા શિક્ષકો અને આચાર્ય શ્રી મનોજભાઈ એ ભારે જહેમત ઉઠાવી આ તકે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ લીંબાસીયા અને પ્રમુખશ્રી ભાવેશભાઈ છાયાણી એ શિક્ષક દિન નિમિત્તે દરેક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.તેમજ મહેશભાઈ લીંબાસીયા એ જણાવ્યું કે માત્ર એક શિક્ષક માંથી ડોક્ટર,વકીલ,એન્જિનિયર, શિક્ષક , દેશ સારો નાગરિક બને તેમજ ઘણીબધી ડિગ્રી મેળવી શકે છે.