અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परिवार से झूठ बोलकर लॉरेंस बिश्नोई से मिलने पहुंची दिल्ली की नाबालिग लड़कियां, पुलिस ने हिरासत में लिया
बठिंडा। पंजाबी सिंगर सिद्धू मूसेवाला हत्याकांड का मुख्य आरोपी गैंगस्टर लॉरेंस बिश्नोई इन...
અમરાઈવાડી : લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી બળાત્કાર કરી ફરાર આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
અમરાઈવાડી : લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી બળાત્કાર કરી ફરાર આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
जल्दी Dinner करने से क्या सच में Weight loss होता है? एक्सपर्ट से जानिए | Sehat Ep 760
जल्दी Dinner करने से क्या सच में Weight loss होता है? एक्सपर्ट से जानिए | Sehat Ep 760
रायगडातील जलजीवनच्या कामांचे होणार ऑडिट :
केंद्रीय राज्यमंत्री प्रल्हाद सिंह पटेल यांनी दिले संकेत
नागरिकांची तक्रार आल्यास चौकशी पथक नेमणार
रायगड जिल्ह्यात जलजीवन मिशनची कामे युद्ध पातळीवर सुरु आहेत. २०२४...