અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાબ ગામ ના ખેડૂતે પારંપરિક ખેતી સાથે અન્ય પાકની ખેતી કરી મેળવ્યું મબલક ઉત્પાદન
ભારત એ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે અને એમાં પણ ખાસ ગુજરાત નો ખેડૂત હંમેશા કૈક અલગ અને નવીન...
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police
Gyanvapi Case Update : Varanasi में Drone से हो रही है निगरानी | Gyanvapi News | CM Yogi | UP Police
भारतीय न्याय संहिता 2023, भारतीय नागरिक सुरक्षा संहिता, 2023 एवं भारतीय साक्ष्य अधिनियम 2023 को लेकर हुआ कार्यशाला का आयोजन
भारतीय न्याय संहिता 2023, भारतीय नागरिक सुरक्षा संहिता, 2023 एवं भारतीय साक्ष्य अधिनियम 2023 को...
જસદણ ઓમકાર શૈક્ષણિક સ્કૂલ ખાતે eFRI નું માર્ગદર્શન જસદણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું
જસદણ ઓમકાર શૈક્ષણિક સ્કૂલ ખાતે નું EFRI નું માર્ગદર્શન જસદણ પોલીસ દ્વારા આપવામાં આવ્યું આ...