અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मैच फिक्सिंग' पर क्या फंस जाएंगे राहुल गांधी? भाजपा ने चुनाव आयोग में की शिकायत, कहा- इनपर सख्त कार्रवाई हो
Lok Sabha Election 2024 लोकसभा चुनाव की घोषणा के बाद से विपक्ष और भाजपा में वार-पलटवार की...
JETPUR જામકંડોરણાના સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા 18 09 2022
JETPUR જામકંડોરણાના સોડવદર ગામે દુષ્કર્મ બાદ મહિલાની હત્યા 18 09 2022
દિયોદરના મુલકપુર નજીક પોલીસ પર હુમલો કરીને એક યુવતીને અજાણ્યા શખ્સો ઉઠાવી જતાં ચકચાર
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના મુલકપુર પાસે આજે પોલીસ પર હુમલો કરીને કબજામાંથી એક યુવતીને અજાણ્યા...
বঙাইগাঁৱত শিক্ষক দিৱস পালন
বঙাইগাঁও জিলা প্ৰশাসনৰ সহযোগত আৰু জিলা শিক্ষা বিভাগৰ উদ্যোগত আজি ৬১তম্ শিক্ষক দিৱস উদযাপন কৰা হয়...