અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AK એ Press Conference સંબોધી Bjp-Congress પર પ્રહારો કર્યા
AK એ Press Conference સંબોધી Bjp-Congress પર પ્રહારો કર્યા
युवकांनो, क्रीडा गुण विकसीत करण्यावर लक्ष द्या
- क्रीडा व युवक कल्याण मंत्री गिरीष महाजन
परभणी, दि. 03 भारत हा जगातील सर्वाधिक तरुणांचा देश असून, त्यांनी व्यसनाकडे न वळता व्यायामाकडे...
રોટલીયા હનુમાનદાદા મંદિરથી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું
રોટલીયા હનુમાનદાદા મંદિરથી રામદેવજી મંદિર સુધી પગપાળા નેજાસંઘનું આયોજન કરવામાં આવ્યું