અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वारकऱ्यांसाठी स्वतंत्र बॅंक उभारणार, पालकमंत्री सदिपान भुमरे यांची माहिती
औरंगाबाद : वारकऱ्यांसाठी स्वतंत्र बँक उभारणार असल्याची घोषणा मंत्री संदिपान भूमरे यांनी केली आहे....
RAJULA : ડીગ્રી વગરના બોગસ ડોક્ટર સામે ગ્રામજનોનો આક્રોશ
RAJULA : ડીગ્રી વગરના બોગસ ડોક્ટર સામે ગ્રામજનોનો આક્રોશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર, જુઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર, જુઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું...
Hatchback Cars: October 2024 में रही इन हैचबैक कारों की मांग, टॉप-5 में शामिल हुईं Maruti और Hyundai की कारें
देश में एसयूवी सेगमेंट के साथ ही कई और सेगमेंट की कारों की मांग रहती है। इनमें सेडान से लेकर...
जेसीआई कोटा स्टार की हेल्दी डाइट कुकिंग सेमिनार आयोजित
जेसीआई कोटा स्टार ने शनिवार को जेसीआई सप्ताह का छठा दिन मनाया। अध्यक्ष रवि गर्ग ने बताया कि इसके...