અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উত্তৰাখণ্ডৰ ভূমিস্খলনত নিহত সেনা জোৱান
উত্তৰাখণ্ডৰ উত্তৰকাশী জিলাত শোকাৱহ ঘটনা । ভাৰত-চীন সীমান্তৰ সমীপত হোৱা এক ভূমিস্খলনত নিহত সেনা...
वडोदरा हवाई अड्डे पर प्रधानमंत्री का ऊष्मापूर्ण स्वागत
वडोदरा हवाई अड्डे पर प्रधानमंत्री का ऊष्मापूर्ण स्वागत
गांधीनगर : प्रधानमंत्री नरेन्द्र मोदी...
अन्तर्राष्ट्रीय तनाव जागरूकता दिवस (स्ट्रैस अवेयरनेस डे) के अवसर पर कार्यशाला बुधवार को
अफिनिटी हॉस्पिटल, तलवंडी चौराहा द्वारा बुधवार 6 नवंबर को अन्तर्राष्ट्रीय तनाव जागरूकता दिवस मनाया...
‘તમે કોઈપણ ભાષામાં અભ્યાસ કરો, પરંતુ તમારી માતૃભાષાને ઘરમાં જીવંત રાખો’: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના...