અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માંગરોળ શીલ ખાતે સ્વતંત્ર પર્વની ધૂમધામથી ઉજવણી કરાઈ , દાનવીર દ્વારા પંચાયતને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
માંગરોળ શીલ ખાતે સ્વતંત્ર પર્વની ધૂમધામથી ઉજવણી કરાઈ , દાનવીર દ્વારા પંચાયતને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
INDIA Alliance Delhi Meeting से पहले Kejriwal को ED Summon, AAP बोली- उन्हें Vipassana में जाना है
INDIA Alliance Delhi Meeting से पहले Kejriwal को ED Summon, AAP बोली- उन्हें Vipassana में जाना है
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Slug...Golaghat Khumtai MLA Sudden Visit Agricultural Office
Slug...Golaghat Khumtai MLA Sudden Visit Agricultural Office
Maharashtra: Sanjay Nirupam पर भड़के Uddhav के नेता, कहा- चुनाव लड़ना है तो कांग्रेस को बताएं
Maharashtra: Sanjay Nirupam पर भड़के Uddhav के नेता, कहा- चुनाव लड़ना है तो कांग्रेस को बताएं