અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नोकराचे अपहरण करणाऱ्या चालकाला जामीन मंजूर ; बळजबरीने करायला लावले होते मटक्याचे काम
औरंगाबाद:मटक्याच्या अड्ड्यावर काम करणाऱ्या नोकराचे अपहरण करून त्याला मारहाण करत लूटमार...
દ્વારકા માં મનકી બાત કાર્યક્રમ યોજાયો.
દ્વારકા માં મનકી બાત કાર્યક્રમ યોજાયો.
माजी खासदार हरिभाऊ राठोड यांचा आम आदमी पार्टीत दिल्लीचे मुख्यमंत्री अरविंद केजरीवाल यांच्या उपस्थितीत प्रवेश
यवतमाळ : माजी खासदार हरिभाऊ राठोड यांनी दिल्लीचे मुख्यमंत्री अरविंद केजरीवाल यांच्या उपस्थितीत आप...
PORBANDAR પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ ડ્રોપ કરે છે ! 08 11 2022
PORBANDAR પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ ડ્રોપ કરે છે ! 08 11 2022
Breaking News: Gujarat के Surat से सामने आई खौफनाक घटना, पिता ने बेरहमी से कर दी बेटी की हत्या
दिल्ली के साक्षी हत्याकांड के बाद अब गुजरात के सूरत से एक खौफनाक वारदात सामने आई है. जहां...