અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Flood LIVE Updates : ITO के बैराज को खोलने के लिए ली जा रही है सेना से मदद | Aaj Tak News
Delhi Flood LIVE Updates : ITO के बैराज को खोलने के लिए ली जा रही है सेना से मदद | Aaj Tak News
खेड़ली फाटक के निकट ऑटो पलटने से चालक घायल एमबीएस अस्पताल में भर्ती
भीमगंजमंडी थाना क्षेत्र के खेड़ली फाटक के निकट ऑटो पलटने से चालक घायल MBS अस्पताल में भर्ती
कोटा...
અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.
અરવલ્લી જિલ્લામાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી.
વિવેકાનંદ સ્કૂલ આગળ 3 કલાક સુધી દારૂડિયા એ કરી કરામત.. #aajtaklivegujaratinewstoday
વિવેકાનંદ સ્કૂલ આગળ 3 કલાક સુધી દારૂડિયા એ કરી કરામત.. #aajtaklivegujaratinewstoday