અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur: मणिपुर में हथियार और गोला बारूद के तीन कार्टन बरामद, तीन लोग गिरफ्तार
मणिपुर में रात सेना ने भारी मात्रा में हथियार बरामद किए हैं। दरअसल, मंगलवार की रात सेनापति जिले...
આટકોટ મહિલાઓ દ્વારા આજે કેવડા ત્રીજ નું પુજન કરવામાં આવ્યું હતું
આટકોટ મહિલાઓ દ્વારા આજે કેવડા ત્રીજ નું પુજન કરવામાં આવ્યું હતું આટકોટ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે...
આણંદ કૉંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરાયું
આણંદ કૉંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરાયું
Ram Mandir Inaugration: Ayodhya में रामलला की प्राण प्रतिष्ठा से पहले सियासत, एक-दूसरे पर वार
Ram Mandir Inaugration: Ayodhya में रामलला की प्राण प्रतिष्ठा से पहले सियासत, एक-दूसरे पर वार