અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડીયાર મંદિરમાંથી અડધા લાખના માલમત્તાની ચોરી? કેવી રીતે?જુઓ
તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડીયાર મંદિરમાંથી અડધા લાખના માલમત્તાની ચોરી? કેવી રીતે?જુઓ
નગરપાલિકા ની મંજૂરી વગર કરેલ મકાનોનું બાંધકામ અટકાવવા મો આવ્યું
શ્રીનાથ સોસાયટીમાં પરવાનગી વગરના બાંધકામ પર નગરપાલિકાની રોક
.
પાલિકાની...
आ.शिरसाठ यांच्यावर गुन्हा नोंद करण्यासाठी केज पोलिसांना निवेदन @news23marathi
आ.शिरसाठ यांच्यावर गुन्हा नोंद करण्यासाठी केज पोलिसांना निवेदन @news23marathi👇👇
...
બોટાદમાં સાળંગપુર રોડ પરથી ચોરાયેલ ટ્રકના ત્રણ આરોપી ઝડપાયાં...
બોટાદમાં સાળંગપુર રોડ પરથી ચોરાયેલ ટ્રકના ત્રણ આરોપી ઝડપાયાં...