અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં સુવર્ણ દાનનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે ત્યારે રવિવારે મંદીરને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકત દ્વારા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું જેમાં 100 ગ્રામ નાં 9 અને 50 ગ્રામ નાં બે એમ 11 સોનાના બિસ્કીટ કિંમત રું 52 લાખ 50 હજાર ઊપરાંત બીજી તરફ મુંબઈ નાં એક ભક્ત તરફ઼ થી 105 ગ્રામનો 4 લાખ 80 હજારની કિંમત નો સોના નો હાર અંબાજી માતા મંદીર ને દાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ સોનાના દાન ને અંબાજી મંદીર ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો..
ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો...
ઠાસરા તાલુકા ના કોસમ ગામનો પીકઅપ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા મથકથી બળીયાદેવ ચોકડીથી ફેરકુવા, કોસમ, વાડદ, જરગાલ, વાંઘરોલીથી...
કેશોદ :- ઘેડ પંથક ફરી એક વાર જળબંબાકાર
કેશોદ :- ઘેડ પંથક ફરી એક વાર જળબંબાકાર
સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં 92 કરોડના કામો ને મંજૂરી અપાય.
સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં 92 કરોડના કામો ને મંજૂરી અપાય....