ગોંડલમાં આડેધડ બાંધકામોમાં દલાતરવાડી જેવી નીતિ અપનાવાઇ હોવાની ઘટનાઓ વચ્ચે અદાલતે આકરુ વલણ દાખવતા નગર પાલીકા તંત્રને દોડાદોડી થવા પામી હતી.અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.શહેરના પોશ વિસ્તાર ગણાતા મહાદેવવાડીના ન્યાયમંદિર રોડ પર ૨૨૫ ચો.મી.જગ્યામાં નિયમોની ઐસીતૈસી કરી ડોક્ટર વિપુલ વેકરીયા દ્વારા પોતાની હોસ્પિટલ માટે સાત માળનુ બાંધકામ કરાતું હોય પાલીકા દ્વારા નોટિસ અપાઇ હોવા છતા બાંધકામ ચાલુ રહેતા આ વિસ્તારમાં સલામતીના મુદે ઉચાટ ફેલાતા આખરે ગોંડલ રાજવી હિમાંશુસિંહજીએ અદાલતમાં અરજ કરતા અદાલતે જોખમી એવા ગેરકાયદેસર ચણાયેલા બે માળના બાંધકામને તોડી પાડવા હુકમ ફરમાવી એકથી પાંચ માળના બાંધકામને જે છે તે સ્થિતિમાં રાખવા સ્ટે ફરમાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১ অক্টোবৰৰ পৰা বিদ্যালয়ত নামভৰ্তি, চৰকাৰী চাকৰি নিযুক্তি, আধাৰ কাৰ্ড আৰু অন্যান্য কামৰ বাবে একক নথি হিচাপে ব্যৱহাৰ কৰা হ'ব জন্মৰ প্ৰমাণ পত্ৰ
জন্ম-মৃত্যুৰ পঞ্জীয়ন (সংশোধনী) আইন, ২০২৩ চলিত বৰ্ষৰ ১ অক্টোবৰৰ পৰা বলবৎ হ’ব। ...
બસના કંડક્ટરે નમાઝ માટે બસ રોકી હતી, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ટ્રેનની સામે કૂદી આપઘાત કર્યોં
*તમને મોહિત_યાદવ બસ કંડક્ટર યાદ છે..??
*આજે તેણે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી....
राजस्थान में 15 विभागों में होंगी 60,000 पदों पर भर्तियां:पहली बार भर्ती कैलेंडर में एग्जाम के साथ रिजल्ट की तारीख भी लिखी जाएगी
राजस्थान के बेरोजगारों के लिए अच्छी खबर है। राजस्थान कर्मचारी चयन बोर्ड की ओर से अगले साल...
ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕಿನ ಹಗರಣವನ್ನು ಉನ್ನತ ಮಟ್ಟದ ತನಿಖೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಬಾಕಿ ಬರಬೇಕಿರುವ 1800 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳನ್ನು ಠೇವಣಿದಾರರಿಗೆ ನೀಡಬೇಕೆಂದು ವಿ. ಹರೀಶ್ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸಹಕಾರ ಬ್ಯಾಂಕ್ ಶೇರುದಾರರು ಮತ್ತು...