ગોંડલમાં આડેધડ બાંધકામોમાં દલાતરવાડી જેવી નીતિ અપનાવાઇ હોવાની ઘટનાઓ વચ્ચે અદાલતે આકરુ વલણ દાખવતા નગર પાલીકા તંત્રને દોડાદોડી થવા પામી હતી.અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.શહેરના પોશ વિસ્તાર ગણાતા મહાદેવવાડીના ન્યાયમંદિર રોડ પર ૨૨૫ ચો.મી.જગ્યામાં નિયમોની ઐસીતૈસી કરી ડોક્ટર વિપુલ વેકરીયા દ્વારા પોતાની હોસ્પિટલ માટે સાત માળનુ બાંધકામ કરાતું હોય પાલીકા દ્વારા નોટિસ અપાઇ હોવા છતા બાંધકામ ચાલુ રહેતા આ વિસ્તારમાં સલામતીના મુદે ઉચાટ ફેલાતા આખરે ગોંડલ રાજવી હિમાંશુસિંહજીએ અદાલતમાં અરજ કરતા અદાલતે જોખમી એવા ગેરકાયદેસર ચણાયેલા બે માળના બાંધકામને તોડી પાડવા હુકમ ફરમાવી એકથી પાંચ માળના બાંધકામને જે છે તે સ્થિતિમાં રાખવા સ્ટે ફરમાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5000mAh बैटरी और 50MP कैमरा वाले Vivo के 5G स्मार्टफोन को सस्ते में खरीदने का मौका, ऑफर्स डिटेल्स
5000mAh बैटरी और 50MP कैमरा वाले वीवो के दमदार बजट स्मार्टफोन पर धमाकेदार डिस्काउंट मिल रहा है।...
राष्ट्रपति द्रौपदी मुर्मू को फिजी के सर्वोच्च नागरिक पुरस्कार से सम्मानित किया गया, MEA ने दी जानकारी
राष्ट्रपति द्रौपदी मुर्मू को मंगलवार को फिजी के राष्ट्रपति रातू विलियम मैवालिली काटोनिवेरे ने देश...
દાહોદના હુસેની મસ્જિદ આગળ હિટ એન્ડ રનની ઘટના 2022 | Spark Today News
દાહોદના હુસેની મસ્જિદ આગળ હિટ એન્ડ રનની ઘટના 2022 | Spark Today News
સણવાલ ગામના વર્ધાજી બારોટની હ****ત્યા કેસના આરોપીની હ****ત્યા થઈ હતી #ucnews #airnewsgujarati
સણવાલ ગામના વર્ધાજી બારોટની હ****ત્યા કેસના આરોપીની હ****ત્યા થઈ હતી #ucnews #airnewsgujarati